શોધખોળ કરો

દિવાળી ક્યારે છે? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર, જ્યોતિષાચાર્યે બતાવી સાચી તારીખ અને શુભ મુહૂર્ત

BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે, ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે. જાણો કયા દિવસે મનાવવામાં આવશે દિવાળી

Diwali 2024:આ વખતે પ્રકાશપર્વ  દિવાળીને લઈને મૂંઝવણ છે. આ મૂંઝવણ વચ્ચે કાશીના વિદ્વાનોએ દિવાળીની ચોક્કસ તારીખ જણાવી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન ફેકલ્ટીમાં વિદ્વાનોની બેઠક બાદ દિવાળીની તારીખને લઈને તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે.

કાશીના વિદ્વાનોના મતે આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે જ મનાવવામાં આવશે. BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 1લી ઓક્ટોબરે સાંજે 5.24 વાગ્યા સુધી ચાલશે

ત્યારપછી એકમ  તિથિ શરૂ થશે.એકમ તિથિ પર દિવાળીની પૂજા કરવામાં આવતી નથી. પ્રદોષવ્યાપીની અને રાત્રીવ્યાપીની અમાવસ્યા 31મી ઓક્ટોબરે છે, તેથી સમગ્ર દેશમાં દિવાળી 31મીએ જ ઉજવવામાં આવશે..

 દિવાળીની પૂજાને લઈને કેટલાક અખબારો અને વોટ્સએપમાં ભ્રમ પેદા કરવાનો દૂષિત પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભારત અને મધ્યપ્રદેશના તમામ પ્રતિષ્ઠિત પંચાંગોએ એકરૂપતા લાવીને 31 ઓક્ટોબર 2024ના રોજ દિવાળી મહાલક્ષ્મી પૂજા દર્શાવી છે.

  હૃષીકેશ પંચાંગ, પુષ્પાંજલિ પંચાંગ, પં. અયોધ્યા પ્રસાદ ગૌતમ પંચાંગ, પં. બાબુલાલ ચતુર્વેદી પંચાંગ અને ભુવન વિજય પંચાંગ વગેરેએ 31મી ઓક્ટોબરના રોજ લક્ષ્મી કુબેરની પૂજા કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં, જ્યોતિષ મઠ અનુસાર, દિવાળીની પૂજાની પદ્ધતિ વિશે દીપમલ્લીકા ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રદોષ કાળ અને મહાનિષા કાળ દરમિયાન અમાવસ્યા તિથિ હોય ત્યારે મહાલક્ષ્મી, કુબેર વગેરેની પૂજા કરવી જોઈએ.

પ્રદોષવ્યાપીની અમાવસ્યામાં દિવાળીનો તહેવાર

દિવાળી હંમેશા પ્રદોષવ્યાપીની અમાવસ્યા પર ઉજવવામાં આવે છે.  જેથી 31 ઓક્ટોબરે  જ રહેશે,  ઉદિયા તિથિ સાથે  કોઈ લેવાદેવા નથી. તેથી, દિવાળીની તારીખને લઈને કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.             

પશ્ચિમી પંચાંગ મૂંઝવણ ફેલાવી રહ્યા છે

કેટલાક પશ્ચિમી પંચાંગોમાં દિવાળીની તારીખ 1 નવેમ્બર દર્શાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. ધર્મ અને શાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે છે. દેશના તમામ મુખ્ય પંચાંગોમાં આ તારીખનો ઉલ્લેખ છે.  આ વર્ષે અમાવસ્યાની તિથિ 31મી ઓક્ટોબરે બપોરે 3.40 વાગ્યાથી શરૂ થઈને 1લી નવેમ્બરે સાંજે 4.40 વાગ્યા સુધી છે. તેથી 31મીએ દીપોત્સવ ઉજવવાની સલાહ છે. 

- જ્યોતિષાચાર્ય, આચાર્ય તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Gomati Chakra: લોનના બોજથી મુક્તિ અપાવશે આ ગોમતી ચક્રના સિદ્ધિ ઉપાય, કરાવશે નાણાકીય લાભ
Gomati Chakra: લોનના બોજથી મુક્તિ અપાવશે આ ગોમતી ચક્રના સિદ્ધિ ઉપાય, કરાવશે નાણાકીય લાભ
Aaj Nu Rashifal: મીન સહિત આ રાશિ માટે સકારાત્મક રહેશે દિવસ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: મીન સહિત આ રાશિ માટે સકારાત્મક રહેશે દિવસ, જાણો રાશિફળ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ

વિડિઓઝ

Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget