શોધખોળ કરો

દિવાળી ક્યારે છે? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર, જ્યોતિષાચાર્યે બતાવી સાચી તારીખ અને શુભ મુહૂર્ત

BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે, ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે. જાણો કયા દિવસે મનાવવામાં આવશે દિવાળી

Diwali 2024:આ વખતે પ્રકાશપર્વ  દિવાળીને લઈને મૂંઝવણ છે. આ મૂંઝવણ વચ્ચે કાશીના વિદ્વાનોએ દિવાળીની ચોક્કસ તારીખ જણાવી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન ફેકલ્ટીમાં વિદ્વાનોની બેઠક બાદ દિવાળીની તારીખને લઈને તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે.

કાશીના વિદ્વાનોના મતે આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે જ મનાવવામાં આવશે. BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 1લી ઓક્ટોબરે સાંજે 5.24 વાગ્યા સુધી ચાલશે

ત્યારપછી એકમ  તિથિ શરૂ થશે.એકમ તિથિ પર દિવાળીની પૂજા કરવામાં આવતી નથી. પ્રદોષવ્યાપીની અને રાત્રીવ્યાપીની અમાવસ્યા 31મી ઓક્ટોબરે છે, તેથી સમગ્ર દેશમાં દિવાળી 31મીએ જ ઉજવવામાં આવશે..

 દિવાળીની પૂજાને લઈને કેટલાક અખબારો અને વોટ્સએપમાં ભ્રમ પેદા કરવાનો દૂષિત પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભારત અને મધ્યપ્રદેશના તમામ પ્રતિષ્ઠિત પંચાંગોએ એકરૂપતા લાવીને 31 ઓક્ટોબર 2024ના રોજ દિવાળી મહાલક્ષ્મી પૂજા દર્શાવી છે.

  હૃષીકેશ પંચાંગ, પુષ્પાંજલિ પંચાંગ, પં. અયોધ્યા પ્રસાદ ગૌતમ પંચાંગ, પં. બાબુલાલ ચતુર્વેદી પંચાંગ અને ભુવન વિજય પંચાંગ વગેરેએ 31મી ઓક્ટોબરના રોજ લક્ષ્મી કુબેરની પૂજા કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં, જ્યોતિષ મઠ અનુસાર, દિવાળીની પૂજાની પદ્ધતિ વિશે દીપમલ્લીકા ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રદોષ કાળ અને મહાનિષા કાળ દરમિયાન અમાવસ્યા તિથિ હોય ત્યારે મહાલક્ષ્મી, કુબેર વગેરેની પૂજા કરવી જોઈએ.

પ્રદોષવ્યાપીની અમાવસ્યામાં દિવાળીનો તહેવાર

દિવાળી હંમેશા પ્રદોષવ્યાપીની અમાવસ્યા પર ઉજવવામાં આવે છે.  જેથી 31 ઓક્ટોબરે  જ રહેશે,  ઉદિયા તિથિ સાથે  કોઈ લેવાદેવા નથી. તેથી, દિવાળીની તારીખને લઈને કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.             

પશ્ચિમી પંચાંગ મૂંઝવણ ફેલાવી રહ્યા છે

કેટલાક પશ્ચિમી પંચાંગોમાં દિવાળીની તારીખ 1 નવેમ્બર દર્શાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. ધર્મ અને શાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે છે. દેશના તમામ મુખ્ય પંચાંગોમાં આ તારીખનો ઉલ્લેખ છે.  આ વર્ષે અમાવસ્યાની તિથિ 31મી ઓક્ટોબરે બપોરે 3.40 વાગ્યાથી શરૂ થઈને 1લી નવેમ્બરે સાંજે 4.40 વાગ્યા સુધી છે. તેથી 31મીએ દીપોત્સવ ઉજવવાની સલાહ છે. 

- જ્યોતિષાચાર્ય, આચાર્ય તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Totka: પૈસા નહિ ટકતા, ઘરની આ દિશામાં આ સફેદ વસ્તુ મૂકો, બરકત વધશે, મની ફ્લોમાં થશે વૃદ્ધિ
Vastu Totka: પૈસા નહિ ટકતા, ઘરની આ દિશામાં આ સફેદ વસ્તુ મૂકો, બરકત વધશે, મની ફ્લોમાં થશે વૃદ્ધિ
Today's horoscope: શનિવાર આ 4 રાશિ માટે શુભ, બદલશે કિસ્મત, જાણો 12 રાશિનો આજનો ફળાદેશ
Today's horoscope: શનિવાર આ 4 રાશિ માટે શુભ, બદલશે કિસ્મત, જાણો 12 રાશિનો આજનો ફળાદેશ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget