શોધખોળ કરો

દિવાળી ક્યારે છે? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર, જ્યોતિષાચાર્યે બતાવી સાચી તારીખ અને શુભ મુહૂર્ત

BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે, ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે. જાણો કયા દિવસે મનાવવામાં આવશે દિવાળી

Diwali 2024:આ વખતે પ્રકાશપર્વ  દિવાળીને લઈને મૂંઝવણ છે. આ મૂંઝવણ વચ્ચે કાશીના વિદ્વાનોએ દિવાળીની ચોક્કસ તારીખ જણાવી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન ફેકલ્ટીમાં વિદ્વાનોની બેઠક બાદ દિવાળીની તારીખને લઈને તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે.

કાશીના વિદ્વાનોના મતે આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે જ મનાવવામાં આવશે. BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 1લી ઓક્ટોબરે સાંજે 5.24 વાગ્યા સુધી ચાલશે

ત્યારપછી એકમ  તિથિ શરૂ થશે.એકમ તિથિ પર દિવાળીની પૂજા કરવામાં આવતી નથી. પ્રદોષવ્યાપીની અને રાત્રીવ્યાપીની અમાવસ્યા 31મી ઓક્ટોબરે છે, તેથી સમગ્ર દેશમાં દિવાળી 31મીએ જ ઉજવવામાં આવશે..

 દિવાળીની પૂજાને લઈને કેટલાક અખબારો અને વોટ્સએપમાં ભ્રમ પેદા કરવાનો દૂષિત પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભારત અને મધ્યપ્રદેશના તમામ પ્રતિષ્ઠિત પંચાંગોએ એકરૂપતા લાવીને 31 ઓક્ટોબર 2024ના રોજ દિવાળી મહાલક્ષ્મી પૂજા દર્શાવી છે.

  હૃષીકેશ પંચાંગ, પુષ્પાંજલિ પંચાંગ, પં. અયોધ્યા પ્રસાદ ગૌતમ પંચાંગ, પં. બાબુલાલ ચતુર્વેદી પંચાંગ અને ભુવન વિજય પંચાંગ વગેરેએ 31મી ઓક્ટોબરના રોજ લક્ષ્મી કુબેરની પૂજા કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં, જ્યોતિષ મઠ અનુસાર, દિવાળીની પૂજાની પદ્ધતિ વિશે દીપમલ્લીકા ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રદોષ કાળ અને મહાનિષા કાળ દરમિયાન અમાવસ્યા તિથિ હોય ત્યારે મહાલક્ષ્મી, કુબેર વગેરેની પૂજા કરવી જોઈએ.

પ્રદોષવ્યાપીની અમાવસ્યામાં દિવાળીનો તહેવાર

દિવાળી હંમેશા પ્રદોષવ્યાપીની અમાવસ્યા પર ઉજવવામાં આવે છે.  જેથી 31 ઓક્ટોબરે  જ રહેશે,  ઉદિયા તિથિ સાથે  કોઈ લેવાદેવા નથી. તેથી, દિવાળીની તારીખને લઈને કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.             

પશ્ચિમી પંચાંગ મૂંઝવણ ફેલાવી રહ્યા છે

કેટલાક પશ્ચિમી પંચાંગોમાં દિવાળીની તારીખ 1 નવેમ્બર દર્શાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. ધર્મ અને શાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે છે. દેશના તમામ મુખ્ય પંચાંગોમાં આ તારીખનો ઉલ્લેખ છે.  આ વર્ષે અમાવસ્યાની તિથિ 31મી ઓક્ટોબરે બપોરે 3.40 વાગ્યાથી શરૂ થઈને 1લી નવેમ્બરે સાંજે 4.40 વાગ્યા સુધી છે. તેથી 31મીએ દીપોત્સવ ઉજવવાની સલાહ છે. 

- જ્યોતિષાચાર્ય, આચાર્ય તુષાર જોષી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Embed widget