શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી ક્યારે? જાણો સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

Ganesh Chaturthi 2024: ગણેશજીને સમૃદ્ધિના અને બુદ્ધિના દેવતા માને જાય છે. ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ ((Ganesh utsav)ની શરૂઆત થાય છે. તો જાણીએ ક્યારે છે ગણેશ ચતુર્થી

Ganesh Chaturthi 2024: દર વર્ષે ગૌરીના પુત્ર ગણેશ ભક્તોની વચ્ચે 10 દિવસ માટે કૈલાસથી પૃથ્વી પર આવે છે અને તેમના કષ્ટો દૂર કરે છે. આ દિવસો ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન હોય છે. મોટા પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને ટેબ્લો શણગારવામાં આવે છે. 2024 માં ગણેશ ચતુર્થી ક્યારે છે?  જાણીએ  તારીખ, સ્થાન મુહૂર્ત અહીં જાણો.

ગણેશ ચતુર્થી ક્યારે છે(Ganesh Chaturthi 2024 Date)

આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. આ દિવસથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2024માં સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે.

મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત - 11:10 am - 01:39 pm (02 કલાક 29 મિનિટ)

ગણેશ વિસર્જન - 17 સપ્ટેમ્બર 2024

પ્રતિબંધિત ચંદ્ર દર્શનનો સમય - 09:28 am - 08:59 pm

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને પૂરા આદર, આનંદ અને  વાજતે ગાજતે  તમારા ઘરમાં લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો.

10 દિવસ ગણેશ ઉત્સવ કેમ મનાવાય છે?

પુરાણો અનુસાર, ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણપતિની જન્મજયંતિને ગણેશ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ સુધી યોગ્ય રીતે બાપ્પાની પૂજા કરે તો તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે. એક પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું.

વ્યાસ જી શ્લોકો પાઠ કરતા રહ્યા અને ગણપતિજી 10 દિવસ રોકાયા વિના મહાભારતનું પ્રતિક્રમણ કરતા રહ્યા. દસ દિવસમાં ભગવાન ગણેશ પર ધૂળનું એક થર સ્થિર થઈ ગયું. 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશીના દિવસે, બાપ્પાએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાની જાતને સાફ કરી, ત્યારપછી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ થયું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Embed widget