શોધખોળ કરો

Mahakumbh 2025: કુંભ મેળામાં હવે અંતિમ શાહી સ્નાન ક્યારે? જાણો મહત્વ અને તારીખ

Mahakumbh 2025:મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.

Mahakumbh 2025:પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થયો હતો અને કુંભ સ્નાન ઉત્સવ 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો આસ્થાના દર્શન કરી રહ્યા છે.

કુંભમાં અમૃત સ્નાન અને શાહી સ્નાનનું અનેરૂ વિશેષ મહત્વ છે. છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ હતું. માહ પૂર્ણિમા બાદ હવે માત્ર એક જ શાહી સ્નાન બાકી છે. આવો જાણીએ મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે થશે અને આ દિવસે શું છે ખાસ.

કુંભ દરમિયાન વિશેષ તિથિઓ પર કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે. પોષ પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મૌની અમાવસ, વસંત પંચમી અને માહ  પૂર્ણિમા પછી હવે કુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે, જે 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે.

26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ આ દિવસે સ્નાન કરવાની વિશેષતા એ હશે કે મહાશિવરાત્રીના દિવસે સૂર્ય, ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે, જે સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

આ સિવાય 26 ફેબ્રુઆરીએ શિવયોગ અને સિદ્ધિ યોગ પણ હશે. આ શુભ યોગ અને મુહૂર્તમાં મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારનાર ભક્તોને પુણ્ય અને શુભ ફળ મળશે.

જો કે, જો તમે મહાશિવરાત્રિના દિવસે વધારે ભીડ અથવા અન્ય કોઈ કારણોસર પ્રયાગરાજ ન પહોંચી શકો, તો કેટલાક ખાસ નિયમોનું પાલન કરીને, તમે ઘરે પણ શાહી સ્નાન જેવા પુણ્યનું પરિણામ મેળવી શકો છો.

મહાશિવરાત્રિ પર શાહીનો શુભ સમય

મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 12:09 વાગ્યે શરૂ થશે. આ શુભ સમય બપોરે 12:59 સુધી રહેશે. મહાકુંભનું અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સંગમમાં સ્નાન કરવું વિશેષ ફળદાયી છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે મહાકુંભમાં ગમે ત્યારે આસ્થાનું સ્નાન કરી શકાય છે.

મહાશિવરાત્રીનું મહત્વ

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. મહાશિવરાત્રીના ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget