શોધખોળ કરો

Mahakumbh 2025: કુંભ મેળામાં હવે અંતિમ શાહી સ્નાન ક્યારે? જાણો મહત્વ અને તારીખ

Mahakumbh 2025:મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.

Mahakumbh 2025:પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થયો હતો અને કુંભ સ્નાન ઉત્સવ 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો આસ્થાના દર્શન કરી રહ્યા છે.

કુંભમાં અમૃત સ્નાન અને શાહી સ્નાનનું અનેરૂ વિશેષ મહત્વ છે. છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ હતું. માહ પૂર્ણિમા બાદ હવે માત્ર એક જ શાહી સ્નાન બાકી છે. આવો જાણીએ મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે થશે અને આ દિવસે શું છે ખાસ.

કુંભ દરમિયાન વિશેષ તિથિઓ પર કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે. પોષ પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મૌની અમાવસ, વસંત પંચમી અને માહ  પૂર્ણિમા પછી હવે કુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે, જે 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે.

26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ આ દિવસે સ્નાન કરવાની વિશેષતા એ હશે કે મહાશિવરાત્રીના દિવસે સૂર્ય, ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે, જે સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

આ સિવાય 26 ફેબ્રુઆરીએ શિવયોગ અને સિદ્ધિ યોગ પણ હશે. આ શુભ યોગ અને મુહૂર્તમાં મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારનાર ભક્તોને પુણ્ય અને શુભ ફળ મળશે.

જો કે, જો તમે મહાશિવરાત્રિના દિવસે વધારે ભીડ અથવા અન્ય કોઈ કારણોસર પ્રયાગરાજ ન પહોંચી શકો, તો કેટલાક ખાસ નિયમોનું પાલન કરીને, તમે ઘરે પણ શાહી સ્નાન જેવા પુણ્યનું પરિણામ મેળવી શકો છો.

મહાશિવરાત્રિ પર શાહીનો શુભ સમય

મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 12:09 વાગ્યે શરૂ થશે. આ શુભ સમય બપોરે 12:59 સુધી રહેશે. મહાકુંભનું અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સંગમમાં સ્નાન કરવું વિશેષ ફળદાયી છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે મહાકુંભમાં ગમે ત્યારે આસ્થાનું સ્નાન કરી શકાય છે.

મહાશિવરાત્રીનું મહત્વ

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. મહાશિવરાત્રીના ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget