શોધખોળ કરો

Mahakumbh 2025: કુંભ મેળામાં હવે અંતિમ શાહી સ્નાન ક્યારે? જાણો મહત્વ અને તારીખ

Mahakumbh 2025:મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે.

Mahakumbh 2025:પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થયો હતો અને કુંભ સ્નાન ઉત્સવ 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો આસ્થાના દર્શન કરી રહ્યા છે.

કુંભમાં અમૃત સ્નાન અને શાહી સ્નાનનું અનેરૂ વિશેષ મહત્વ છે. છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ હતું. માહ પૂર્ણિમા બાદ હવે માત્ર એક જ શાહી સ્નાન બાકી છે. આવો જાણીએ મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે થશે અને આ દિવસે શું છે ખાસ.

કુંભ દરમિયાન વિશેષ તિથિઓ પર કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે. પોષ પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મૌની અમાવસ, વસંત પંચમી અને માહ  પૂર્ણિમા પછી હવે કુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે, જે 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે.

26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ આ દિવસે સ્નાન કરવાની વિશેષતા એ હશે કે મહાશિવરાત્રીના દિવસે સૂર્ય, ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે, જે સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

આ સિવાય 26 ફેબ્રુઆરીએ શિવયોગ અને સિદ્ધિ યોગ પણ હશે. આ શુભ યોગ અને મુહૂર્તમાં મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારનાર ભક્તોને પુણ્ય અને શુભ ફળ મળશે.

જો કે, જો તમે મહાશિવરાત્રિના દિવસે વધારે ભીડ અથવા અન્ય કોઈ કારણોસર પ્રયાગરાજ ન પહોંચી શકો, તો કેટલાક ખાસ નિયમોનું પાલન કરીને, તમે ઘરે પણ શાહી સ્નાન જેવા પુણ્યનું પરિણામ મેળવી શકો છો.

મહાશિવરાત્રિ પર શાહીનો શુભ સમય

મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.09 કલાકે શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5.59 કલાકે સમાપ્ત થશે. સંધિકાળનો સમય સાંજે 6.16 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત સાંજે 6:42 સુધી રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 12:09 વાગ્યે શરૂ થશે. આ શુભ સમય બપોરે 12:59 સુધી રહેશે. મહાકુંભનું અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થશે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સંગમમાં સ્નાન કરવું વિશેષ ફળદાયી છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે મહાકુંભમાં ગમે ત્યારે આસ્થાનું સ્નાન કરી શકાય છે.

મહાશિવરાત્રીનું મહત્વ

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. મહાશિવરાત્રીના ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
Embed widget