શોધખોળ કરો

New Income Tax Regime: જાણો શું છે નવો ટેક્સ સ્લેબ, 7 લાખથી ઓછી આવક પર નહીં લાગે ઈન્કમ ટેક્સ

Income Tax: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે હવે 7 લાખથી ઓછી કમાણી કરનારાઓએ કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. જો કે, આ લાભ ફક્ત નવા ટેક્સ શાસનનો વિકલ્પ પસંદ કરનારાઓને જ મળશે.

Budget 2023, Income Tax: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે હવે 7 લાખથી ઓછી કમાણી કરનારાઓએ કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. જો કે, આ લાભ ફક્ત નવા ટેક્સ શાસનનો વિકલ્પ પસંદ કરનારાઓને જ મળશે. તે જ સમયે, 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા તમામ લોકો પર આવકવેરો લેવામાં આવશે નહીં.

આ રીતે સમજો ટેક્સ સ્લેબ

  • હવે ત્રણ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
  • હવે 3-6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 5% ટેક્સ ચૂકવવો પડશે.
  • હવે 6-9 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 10 ટકા ટેક્સ લાગશે.
  • હવે વાર્ષિક 7 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા પર કોઈ ટેક્સ નહીં લાગે. જે લોકો આ નવી કર વ્યવસ્થા પસંદ કરશે તેમને લાભ મળશે.
  • 9-12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો પર 15 ટકા ટેક્સ લાગશે.
  • એવું માનવામાં આવે છે કે 15.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને 52 હજાર રૂપિયાનો લાભ મળશે.
  • વાર્ષિક 12-15 લાખ રૂપિયાની કમાણી કરનારાઓ પર 20 ટકાના દરે ટેક્સ લાગશે.
  • 15 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોએ 30 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે.


New Income Tax Regime: જાણો શું છે નવો ટેક્સ સ્લેબ, 7 લાખથી ઓછી આવક પર નહીં લાગે ઈન્કમ ટેક્સ

નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. જોકે સૌથી વધુ મોટી રાહત ધનિકોને આપી છે. જે મુજબ જે સૌથી વધુ ટેક્સ ચુકવતા લોકોને રાહત આપવામાં આવી છે.  બજેટમાં 42.74 ટકા ટેક્સ ચૂકવતા ધનિકોએ હવે મહત્તમ 39 ટકા ટેક્સ ચુકવવો પડશે. એટલે કે 3.75 ટકાની રાહત આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget