શોધખોળ કરો
હવે રાત્રે ATMમાં નહીં નખાય કેશ, જાણો શું છે કારણ
1/4

અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે કાયદા મંત્રાલય પાસે મોકલાઈ છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ દરેક રાજ્યની સરકારોને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.
2/4

મંત્રાલયના અધિકારીઓ અનુસાર વાનમાં બે સશસ્ત્ર ગાર્ડ અને એક ચાલકને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં વાહનને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની રીત જણાવે. એક અનુમાન અનુસાર રોજ 8000 પ્રાઈવેટ વાન 15,000 કરોડ રૂપિયાની રોકડ બેન્કોમાંથી લઈને એટીએમ સુધી હેરફેર કરે છે. તો પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ બેન્કોની તરફથી લગભગ 5000 કરોડ રૂપિયાની રોકડ રાત સુધી પોતાની પાસે રાખે છે.
Published at : 15 Dec 2017 07:24 AM (IST)
View More























