શોધખોળ કરો

હવે રાત્રે ATMમાં નહીં નખાય કેશ, જાણો શું છે કારણ

1/4
 અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે કાયદા મંત્રાલય પાસે મોકલાઈ છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ દરેક રાજ્યની સરકારોને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે કાયદા મંત્રાલય પાસે મોકલાઈ છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ દરેક રાજ્યની સરકારોને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.
2/4
 મંત્રાલયના અધિકારીઓ અનુસાર વાનમાં બે સશસ્ત્ર ગાર્ડ અને એક ચાલકને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં વાહનને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની રીત જણાવે. એક અનુમાન અનુસાર રોજ 8000 પ્રાઈવેટ વાન 15,000 કરોડ રૂપિયાની રોકડ બેન્કોમાંથી લઈને એટીએમ સુધી હેરફેર કરે છે. તો પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ બેન્કોની તરફથી લગભગ 5000 કરોડ રૂપિયાની રોકડ રાત સુધી પોતાની પાસે રાખે છે.
મંત્રાલયના અધિકારીઓ અનુસાર વાનમાં બે સશસ્ત્ર ગાર્ડ અને એક ચાલકને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં વાહનને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની રીત જણાવે. એક અનુમાન અનુસાર રોજ 8000 પ્રાઈવેટ વાન 15,000 કરોડ રૂપિયાની રોકડ બેન્કોમાંથી લઈને એટીએમ સુધી હેરફેર કરે છે. તો પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ બેન્કોની તરફથી લગભગ 5000 કરોડ રૂપિયાની રોકડ રાત સુધી પોતાની પાસે રાખે છે.
3/4
 ગૃહ મંત્રાલયે નોટોના હેરફેરનું કામ કરતી પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ માટે આ ફેરફારો સૂચવ્યા છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં એટીએમમાં રૂપિયા નાખવાનું કામ સાંજે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવે, જ્યારે નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં આ કામ 4 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. આવી જ રીતે 5 કરોડ રૂપિયાથી વધારે રકમ લઈ જતી વાનમાં વિશેષ રૂપથી તૈયાર હશે અને તેમાં સીસીટીવી અને જીપીએસ જેવી સુવિધા રહે.
ગૃહ મંત્રાલયે નોટોના હેરફેરનું કામ કરતી પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ માટે આ ફેરફારો સૂચવ્યા છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં એટીએમમાં રૂપિયા નાખવાનું કામ સાંજે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવે, જ્યારે નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં આ કામ 4 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. આવી જ રીતે 5 કરોડ રૂપિયાથી વધારે રકમ લઈ જતી વાનમાં વિશેષ રૂપથી તૈયાર હશે અને તેમાં સીસીટીવી અને જીપીએસ જેવી સુવિધા રહે.
4/4
નવી દિલ્હીઃ એટીએમમાં રોકડ લઈ જતી વેન પર થતા હુમલા અને લૂટપાટથી ચિંતિત સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે શહેરમાં એટીએમમાં રાત્રે 9 વાગ્યા બાદ રૂપિયા નાખવામાં નહીં આવે. અધિકારીઓ અનુસાર તેની સાથે જ સલાહ આપવામાં આવી છે કે, રૂપિયા લઈ જતી એજન્સીઓ બેંકો પાસેથી બપોરે જ કેશ લઈ લે.
નવી દિલ્હીઃ એટીએમમાં રોકડ લઈ જતી વેન પર થતા હુમલા અને લૂટપાટથી ચિંતિત સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે શહેરમાં એટીએમમાં રાત્રે 9 વાગ્યા બાદ રૂપિયા નાખવામાં નહીં આવે. અધિકારીઓ અનુસાર તેની સાથે જ સલાહ આપવામાં આવી છે કે, રૂપિયા લઈ જતી એજન્સીઓ બેંકો પાસેથી બપોરે જ કેશ લઈ લે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget