શોધખોળ કરો
BOB, દેના બેંક અને વિજયા બેંકમાં ખાતું છે તો કરવું પડશે આ કામ, સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય
1/4

એવામાં સવાલ એ થાય છે કે, આ મર્જરથી આ બેન્કોના કર્મચારી પર શું અસર થશે. વિજયા અને દેના બેન્કના કર્મચારી બેન્ક ઓફ બરોડામાં સામેલ થઈ જશે. તેમની સર્વિસ પર કોઈ અસર નહી પડે. બેન્કોના વિલયથી તમારી લોન પર પણ કોઈ અસર નહી પડે.
2/4

આ રીતના મર્જર બાદ બેન્ક ગ્રાહકોનું થોડુ પેપર વર્ક વધી જાય છે. આની માટે કેવાયસીની પ્રોસેસ ફરીથી કરવી પડે છે. સાથે એટીએમ, પાસબુક ફરી અપડેટ કરાવવી પડશે.
Published at : 03 Jan 2019 07:14 AM (IST)
View More





















