શોધખોળ કરો

નોટબંધી વખતે ખાતામાં બે લાખ જમા કરાવેલા ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વના, જાણો કેમ

1/8
2/8
3/8
નાણા મંત્રાલયે સીબીડીટીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, પ્રાથમિક તપાસ બાદ જ નોટબંધી દરમિયાન બે લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનારને મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે નોટબંધી બાદ ૧૮ લાખ લોકો દ્વારા બેંક ખાતાઓમાં ૪.પ લાખ કરોડથી વધુના શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી.
નાણા મંત્રાલયે સીબીડીટીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, પ્રાથમિક તપાસ બાદ જ નોટબંધી દરમિયાન બે લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનારને મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે નોટબંધી બાદ ૧૮ લાખ લોકો દ્વારા બેંક ખાતાઓમાં ૪.પ લાખ કરોડથી વધુના શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી.
4/8
 આઇટી વિભાગને આ પ્રકારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ બ્લેકમનીને વ્હાઇટ કરવા ઉપયોગ થયો હોવાની આશંકા છે. તે સિવાય આવા બેન્ક એકાઉન્ટના બે વર્ષના ટ્રાજેક્શન પર તપાસ કરવામાં આવશે જેથી આ ખાતામાં કેટલી લેવડ-દેવડ થઇ છે તે જાણી શકાશે.
આઇટી વિભાગને આ પ્રકારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ બ્લેકમનીને વ્હાઇટ કરવા ઉપયોગ થયો હોવાની આશંકા છે. તે સિવાય આવા બેન્ક એકાઉન્ટના બે વર્ષના ટ્રાજેક્શન પર તપાસ કરવામાં આવશે જેથી આ ખાતામાં કેટલી લેવડ-દેવડ થઇ છે તે જાણી શકાશે.
5/8
આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારની આ જાહેરાત બાદ આઇટી વિભાગના રડારમાં ના આવવા માટે લોકોએ અઢી લાખથી ઓછીની રકમ જમા કરાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બધા બેંક એકાઉન્ટમાં જમા રકમ અને તેઓની આવકના સ્ત્રોતને ચેક કરવામાં આવશે. અને જો કોઇ ગરબડ લાગશે તો તેઓને નોટિસ આપવામાં આવશે.
આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારની આ જાહેરાત બાદ આઇટી વિભાગના રડારમાં ના આવવા માટે લોકોએ અઢી લાખથી ઓછીની રકમ જમા કરાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બધા બેંક એકાઉન્ટમાં જમા રકમ અને તેઓની આવકના સ્ત્રોતને ચેક કરવામાં આવશે. અને જો કોઇ ગરબડ લાગશે તો તેઓને નોટિસ આપવામાં આવશે.
6/8
જોકે, અગાઉ સરકારે કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાનના એવા બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને એવા લોકોની આવકનો હિસાબ-કિતાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ બેંક એકાઉન્ટમાં અઢી લાખ કે તેથી વધુની રકમ જમા કરાવી હોય પરંતુ હવે આયકર વિભાગ બે લાખ જમા કરાવનાર લોકોને મેસેજ મોકલી હિસાબ-કિતાબ માંગવાની તૈયારી કરી રહ્યુ છે.
જોકે, અગાઉ સરકારે કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાનના એવા બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને એવા લોકોની આવકનો હિસાબ-કિતાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ બેંક એકાઉન્ટમાં અઢી લાખ કે તેથી વધુની રકમ જમા કરાવી હોય પરંતુ હવે આયકર વિભાગ બે લાખ જમા કરાવનાર લોકોને મેસેજ મોકલી હિસાબ-કિતાબ માંગવાની તૈયારી કરી રહ્યુ છે.
7/8
એક રિપોર્ટ પ્રમાણે, બેન્ક એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આઇટી વિભાગને ચોંકાવનારા આંકડાઓ પ્રાપ્ત થયા છે. તે અનુસાર, એક કરોડ બેન્ક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
એક રિપોર્ટ પ્રમાણે, બેન્ક એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આઇટી વિભાગને ચોંકાવનારા આંકડાઓ પ્રાપ્ત થયા છે. તે અનુસાર, એક કરોડ બેન્ક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
8/8
અમદાવાદઃ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતામાં બે લાખ રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય તેવા લોકોને ઇન્કટેક્સ વિભાગ મેસેજ અને ઇમેઇલ મોકલીને આવકના સ્ત્રોતનો હિસાબ માંગી શકે છે. આ અગાઉ સરકારે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન અઢી લાખથી ઓછી રકમ જમા કરાવનારા લોકોની કોઇ પૂછપરછ કરવામાં આવશે નહીં.
અમદાવાદઃ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતામાં બે લાખ રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય તેવા લોકોને ઇન્કટેક્સ વિભાગ મેસેજ અને ઇમેઇલ મોકલીને આવકના સ્ત્રોતનો હિસાબ માંગી શકે છે. આ અગાઉ સરકારે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન અઢી લાખથી ઓછી રકમ જમા કરાવનારા લોકોની કોઇ પૂછપરછ કરવામાં આવશે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget