શોધખોળ કરો

Diwali Gift: આજથી સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, સરકારે બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો ધરખમ ઘટાડો

1/5
નવી દિલ્હીઃ સરકારે દિવાળી પહેલા દેશના લોકોને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આજથી લાગુ થઈ ગયો છે. આ ભાવ ઘટાડા બાદ આઈઓસીની વેબસાઈટ અનુસાર ગાંધીનગરમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલ પ્રિત લિટર 70.15 રૂપિયા જ્યારે ડીઝલ 63.21 રૂપિયા પ્રતિ લિટરે મળશે.
નવી દિલ્હીઃ સરકારે દિવાળી પહેલા દેશના લોકોને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આજથી લાગુ થઈ ગયો છે. આ ભાવ ઘટાડા બાદ આઈઓસીની વેબસાઈટ અનુસાર ગાંધીનગરમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલ પ્રિત લિટર 70.15 રૂપિયા જ્યારે ડીઝલ 63.21 રૂપિયા પ્રતિ લિટરે મળશે.
2/5
 નાણાં મંત્રાલયે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, આ આદેશ ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની અસરને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને વધતી રોકવા માટે લેવાયો છે.
નાણાં મંત્રાલયે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, આ આદેશ ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની અસરને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને વધતી રોકવા માટે લેવાયો છે.
3/5
 કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડીઝલ પરની બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર થશે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઓછી થશે.
કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડીઝલ પરની બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર થશે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઓછી થશે.
4/5
 નાણાં મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલથી જાણકારી આપી છે કે, ‘બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી સરકારને રેવન્યુમાં વાર્ષિક રૂપિયા 26,000 કરોડનું નુકસાન થશે. આ વર્ષના બાકી મહિનામાં આ નુકસાન રૂપિયા 13,000 કરોડ હોવાનું અનુમાન છે.
નાણાં મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલથી જાણકારી આપી છે કે, ‘બેસિક એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી સરકારને રેવન્યુમાં વાર્ષિક રૂપિયા 26,000 કરોડનું નુકસાન થશે. આ વર્ષના બાકી મહિનામાં આ નુકસાન રૂપિયા 13,000 કરોડ હોવાનું અનુમાન છે.
5/5
મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય આમ આદમીને રાહત પહોંચાડવાના ઉદ્દેશથી લેવાયો છે. ઇંધણની વધી રહેલી કિંમતો મુદ્દે વિપક્ષ ઘણા સમયથી સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો હતો. વર્ષ 2014થી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીને 126 ટકા વધારેલી છે, જ્યારે ડીઝલ પર 374 ટકા એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. આ એક્સાઇઝ ડ્યુટીને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થઈ રહી નહોતી, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધતા સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય આમ આદમીને રાહત પહોંચાડવાના ઉદ્દેશથી લેવાયો છે. ઇંધણની વધી રહેલી કિંમતો મુદ્દે વિપક્ષ ઘણા સમયથી સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો હતો. વર્ષ 2014થી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીને 126 ટકા વધારેલી છે, જ્યારે ડીઝલ પર 374 ટકા એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. આ એક્સાઇઝ ડ્યુટીને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થઈ રહી નહોતી, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધતા સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office MIS: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ! દર મહિને 5,550 રુપિયાની કમાણી, જાણો કેટલા પૈસા જમા કરવા પડશે
Post Office MIS: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ! દર મહિને 5,550 રુપિયાની કમાણી, જાણો કેટલા પૈસા જમા કરવા પડશે
Gold Silver Rate: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો

વિડિઓઝ

Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget