શોધખોળ કરો

JIO બાદ હવે Idea રિચાર્જ પર આપી રહ્યું છે 100% કેશબેક, જાણો સમગ્ર ઓફર

1/3
 જિયો પોતાના 399 રૂપિયાના રિચાર્જ પર 2,599 રૂપિયા સુધી કેશબેક આપી રહી છે. આ કેશબેક માત્ર ઓનલાઈન રિચાર્જ પર જ મળશે. 2599 રૂપિયાનું કેશબેક એકસાથે ન મળીને ઘણા હિસ્સામાં મળશે. જેમાં 8 વખત 50 રૂપિયાનું વાઉચર અને 1000 રૂપિયાના યાત્રા વાઉચર તો 500 રૂપિયાના ટ્રેન્ડ્સના વાઉચર મળે છે.
જિયો પોતાના 399 રૂપિયાના રિચાર્જ પર 2,599 રૂપિયા સુધી કેશબેક આપી રહી છે. આ કેશબેક માત્ર ઓનલાઈન રિચાર્જ પર જ મળશે. 2599 રૂપિયાનું કેશબેક એકસાથે ન મળીને ઘણા હિસ્સામાં મળશે. જેમાં 8 વખત 50 રૂપિયાનું વાઉચર અને 1000 રૂપિયાના યાત્રા વાઉચર તો 500 રૂપિયાના ટ્રેન્ડ્સના વાઉચર મળે છે.
2/3
આઈડિયાએ આ વર્ષે 357 રૂપિયાના રિચાર્જ પર યુઝરને અનલિમિટેડ લોકલ એસટીડી અને રોમિંગના કોલ કરવાની સુવિધા આપી છે. આ ઉપરાંત રોજના 1.5GB હાઈસ્પીડ ડેટા પણ મળે છે. સાથે જ રોજના 100 મેસેજ પણ મળશે. ડેટા માટે એક શરત છે જે મુજબ યુઝર માય આઈડિયા એપથી અથવા વેબસાઈટથી રિચાર્જ કરશે તો તેને રોજનું 1.5GB ડેટા મળશે અને અન્ય કોઈ માઘ્યમથી કરશે તો રોજના 1GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
આઈડિયાએ આ વર્ષે 357 રૂપિયાના રિચાર્જ પર યુઝરને અનલિમિટેડ લોકલ એસટીડી અને રોમિંગના કોલ કરવાની સુવિધા આપી છે. આ ઉપરાંત રોજના 1.5GB હાઈસ્પીડ ડેટા પણ મળે છે. સાથે જ રોજના 100 મેસેજ પણ મળશે. ડેટા માટે એક શરત છે જે મુજબ યુઝર માય આઈડિયા એપથી અથવા વેબસાઈટથી રિચાર્જ કરશે તો તેને રોજનું 1.5GB ડેટા મળશે અને અન્ય કોઈ માઘ્યમથી કરશે તો રોજના 1GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
3/3
નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદથી જ મોબાઈલ નેટવર્ક કંપનીઓમાં સસ્તા પ્લાન્સ લાવાવની હોડ જામી છે. રિલાયન્સ જિઓ પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેક ઉપરાંત અનેક ઓફર્સ આપી રહી છે. હવે આઈડિયા પણ પોતાના રિચાર્જ પર 10 ટકા કેશબેકની ઓફર આપી રહી છે. આઈડિયાએ પોતાના 357 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. એક વખત 357 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 41 રૂપિયાના સાત વાઉચર મળશે. આ વાઉચરને રિડીમ કરવા માટે 299 રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે. એકવારમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. આવી જ રીતે તમે સાત વાઉચરમાં 357 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.
નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદથી જ મોબાઈલ નેટવર્ક કંપનીઓમાં સસ્તા પ્લાન્સ લાવાવની હોડ જામી છે. રિલાયન્સ જિઓ પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેક ઉપરાંત અનેક ઓફર્સ આપી રહી છે. હવે આઈડિયા પણ પોતાના રિચાર્જ પર 10 ટકા કેશબેકની ઓફર આપી રહી છે. આઈડિયાએ પોતાના 357 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. એક વખત 357 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 41 રૂપિયાના સાત વાઉચર મળશે. આ વાઉચરને રિડીમ કરવા માટે 299 રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે. એકવારમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. આવી જ રીતે તમે સાત વાઉચરમાં 357 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
50 કરોડની કંપની વેચીને સંન્યાસી બનશે આ બિઝનેસમેન, જંગલમાં વિતાવશે જીંદગી
50 કરોડની કંપની વેચીને સંન્યાસી બનશે આ બિઝનેસમેન, જંગલમાં વિતાવશે જીંદગી
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
FD બનશે ઘડપણની લાકડી, કઈ બેંકમાં મળશે સૌથી વધુ નફો?
FD બનશે ઘડપણની લાકડી, કઈ બેંકમાં મળશે સૌથી વધુ નફો?

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Embed widget