શોધખોળ કરો

કેવી-રીતે કરશો ટૂ-વ્હીલરમાં સીએનજી કીટ, પાયલોટ પ્રોજેક્ટ શરૂ

1/6
ટૂવ્હીલર વાહનોમાં ઑટોમેટિવ રિસર્સ એસોસિએશન ઑફ ઈંડિયા (એઆરએઆઈ) દ્ધારા સ્વીકૃત સીએનજી રિટ્રોફિટમેંટ કિટ લગાવવામાં આવશે. સરકાર દ્ધારા આપવામાં આવેલી જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી પ્રદૂષણ ઉત્સર્જન ખૂબ ઓછું થઈ જશે.
ટૂવ્હીલર વાહનોમાં ઑટોમેટિવ રિસર્સ એસોસિએશન ઑફ ઈંડિયા (એઆરએઆઈ) દ્ધારા સ્વીકૃત સીએનજી રિટ્રોફિટમેંટ કિટ લગાવવામાં આવશે. સરકાર દ્ધારા આપવામાં આવેલી જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી પ્રદૂષણ ઉત્સર્જન ખૂબ ઓછું થઈ જશે.
2/6
3/6
સૂત્રો પ્રમાણે, સીએનજી સ્કુટરનું નિર્માણ હોંડા કંપની કરશે. સ્કૂટરમાં 1-1 કિલોના બે સીએનજી સિલેંડર લાગેલા હશે. 1 કિલો સીએનજીથી સ્કૂટર 120 કિલોમીટર સુધીની માઈલેજ આપવાની આશા છે.
સૂત્રો પ્રમાણે, સીએનજી સ્કુટરનું નિર્માણ હોંડા કંપની કરશે. સ્કૂટરમાં 1-1 કિલોના બે સીએનજી સિલેંડર લાગેલા હશે. 1 કિલો સીએનજીથી સ્કૂટર 120 કિલોમીટર સુધીની માઈલેજ આપવાની આશા છે.
4/6
સરકારે ટૂવ્હીલરમાં સીએનજીથી ચલાવવાના કાર્યક્રમને આજે શરૂઆત કરાવી હતી. કેંદ્ર પ્રદૂષણ નિયંત્રણને લાવવામાં વિભિન્ન ઉપાયો કરી રહ્યું છે. જેના કારણે ટૂંક સમયમાં ટૂવ્હીલર સીએનજીથી ચાલતા નજરે પડશે. આ વાહનોની એવરેજ પણ 120 કિલોમીટર પ્રતિ કિલો હોવાની આશા છે. જેના કારણે સરકારે આજે ગુરુવારે સીએનજીથી ટૂવ્હીલર ચલાવવા માટે પ્રાયલોટ પ્રોજેક્ટ લૉંચ કર્યો છે.
સરકારે ટૂવ્હીલરમાં સીએનજીથી ચલાવવાના કાર્યક્રમને આજે શરૂઆત કરાવી હતી. કેંદ્ર પ્રદૂષણ નિયંત્રણને લાવવામાં વિભિન્ન ઉપાયો કરી રહ્યું છે. જેના કારણે ટૂંક સમયમાં ટૂવ્હીલર સીએનજીથી ચાલતા નજરે પડશે. આ વાહનોની એવરેજ પણ 120 કિલોમીટર પ્રતિ કિલો હોવાની આશા છે. જેના કારણે સરકારે આજે ગુરુવારે સીએનજીથી ટૂવ્હીલર ચલાવવા માટે પ્રાયલોટ પ્રોજેક્ટ લૉંચ કર્યો છે.
5/6
આ સીએનજી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. પાયલોટ કાર્યક્રમ મારફતે 50 સીએનજી કિટ ટૂવ્હીલરોને લગાવવામાં આવી હતી. તેમાંથી 10 સીએનજી કિટ લાગેલ ટૂવ્હીલર વાહનોને વેંચીને જાવડેકર અને પ્રધાને અહીં સીજીઓ પરિસરમાં આઈજીએલના ગેસ પંપ ઉપર લીલી ઝંડી દેખાડી હતી.
આ સીએનજી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. પાયલોટ કાર્યક્રમ મારફતે 50 સીએનજી કિટ ટૂવ્હીલરોને લગાવવામાં આવી હતી. તેમાંથી 10 સીએનજી કિટ લાગેલ ટૂવ્હીલર વાહનોને વેંચીને જાવડેકર અને પ્રધાને અહીં સીજીઓ પરિસરમાં આઈજીએલના ગેસ પંપ ઉપર લીલી ઝંડી દેખાડી હતી.
6/6
ધર્મેંદ્ર પ્રધાને કહ્યું- “સરકાર સીએનજીથી ચાલતા ટૂવ્હીલરમાં સબસીડી આપી રહ્યું નથી. આ ટૂવ્હીલર પેટ્રોલથી ચાલનાર ટૂવ્હીલરની સરખામણીમાં 40 ટકા ઓછું ઈંધન વપરાશે. તેના ગ્રાહકોને ઈંધનમાં બચત થશે. પાયલોટ યોજનાના મારફતે સીએનજી કિટ લાગેલ વાહનો ઉપર નજર રાખવામાં આવશે અને તેના અભ્યાસના તારણના આધારે દેશભરમાં ટૂવ્હીલર વાહનોમાં સીએનજી કિટ લાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
ધર્મેંદ્ર પ્રધાને કહ્યું- “સરકાર સીએનજીથી ચાલતા ટૂવ્હીલરમાં સબસીડી આપી રહ્યું નથી. આ ટૂવ્હીલર પેટ્રોલથી ચાલનાર ટૂવ્હીલરની સરખામણીમાં 40 ટકા ઓછું ઈંધન વપરાશે. તેના ગ્રાહકોને ઈંધનમાં બચત થશે. પાયલોટ યોજનાના મારફતે સીએનજી કિટ લાગેલ વાહનો ઉપર નજર રાખવામાં આવશે અને તેના અભ્યાસના તારણના આધારે દેશભરમાં ટૂવ્હીલર વાહનોમાં સીએનજી કિટ લાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Embed widget