શોધખોળ કરો
કેવી-રીતે કરશો ટૂ-વ્હીલરમાં સીએનજી કીટ, પાયલોટ પ્રોજેક્ટ શરૂ
1/6

ટૂવ્હીલર વાહનોમાં ઑટોમેટિવ રિસર્સ એસોસિએશન ઑફ ઈંડિયા (એઆરએઆઈ) દ્ધારા સ્વીકૃત સીએનજી રિટ્રોફિટમેંટ કિટ લગાવવામાં આવશે. સરકાર દ્ધારા આપવામાં આવેલી જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી પ્રદૂષણ ઉત્સર્જન ખૂબ ઓછું થઈ જશે.
2/6

Published at : 24 Jun 2016 02:19 PM (IST)
View More





















