શોધખોળ કરો
વાડિયાએ ટાટા પર 3000 કરોડનો માનહાનીનો કેસ કર્યો, ટાટા ટ્રસ્ટનું ચેરમેન પદ નહીં છોડે
1/5

દરમિયાન સાઇરસ મિસ્ત્રીને ટાટા સમૂહના ચેરમેન પદેથી હટાવનાર રતન ટાટા પણ ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી શેકે છે તેવો દાવો એક અંગ્રેજી સમાચારપત્રએ કર્યો હતો. જોકે રતન ટાટાએ આ વાદને રદીયો આપ્યો છે અને કહ્યું છે કે, ટ્રસ્ટના ચેરમેનનું પદ છોડવાનો હાલ કોઈ ઈરાદો નથી. આ ટ્રસ્ટની ૧૦૮ અબજ ડોલર એટલે કે લગભગ ૭૩ર૭ અબજ રૂપિયાની પુંજીવાળા ટાટા સમૂહમાં ૬૬ ટકાની હિસ્સેદારી છે.
2/5

આ પહેલા વાડિયાએ પોતાની વિરૂધ્ધ મુકવામાં આવેલા ખોટા આરોપો પરત લેવાની માંગણીસર માનહાનીની નોટીસ મોકલી હતી. તેનો પ્રતિસાદ નહી અપાતા તેમણે હવે કેસ કર્યો છે.
Published at : 16 Dec 2016 02:06 PM (IST)
View More























