શોધખોળ કરો

બાબા રામદેવાના તમામ દાવા પોકળ, ક્વોલિટી ટેસ્ટમાં પતંજલિની અનેક પ્રોડ્ક્ટસ ફેલ!

1/5
રામદેવેના સહયોગી અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પ્રયોગશાળાના અહેવાલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, શિવલિંગી બીજ એક પ્રાકૃતિક બીજ છે. અમે એને કેવી રીતે દૂષિત કરી શકીએ. તેમણે કહ્યું કે આ અહેવાલ દ્વારા પતંજલિની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
રામદેવેના સહયોગી અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પ્રયોગશાળાના અહેવાલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, શિવલિંગી બીજ એક પ્રાકૃતિક બીજ છે. અમે એને કેવી રીતે દૂષિત કરી શકીએ. તેમણે કહ્યું કે આ અહેવાલ દ્વારા પતંજલિની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
2/5
ઉત્તરાખંડ રાજ્ય સરકાર પ્રયોગશાળાના અહેવાલ અનુસાર, પીએચ વેલ્યૂ-જે પાણીમાં દ્રાવ્ય પદાર્થોમાં રહેલ ક્ષાર માપે છે - આમળા રસમાં નિયત મર્યાદા કરતાં ઓછી મળી આવી હતી. પીએચ વેલ્યૂવાળા સાતથી ઓછી પ્રોડક્ટને કારણે એસિડિટી અને અન્ય બીમારીઓ થઈ શકે છે.
ઉત્તરાખંડ રાજ્ય સરકાર પ્રયોગશાળાના અહેવાલ અનુસાર, પીએચ વેલ્યૂ-જે પાણીમાં દ્રાવ્ય પદાર્થોમાં રહેલ ક્ષાર માપે છે - આમળા રસમાં નિયત મર્યાદા કરતાં ઓછી મળી આવી હતી. પીએચ વેલ્યૂવાળા સાતથી ઓછી પ્રોડક્ટને કારણે એસિડિટી અને અન્ય બીમારીઓ થઈ શકે છે.
3/5
 વતેલા મહિને, પશ્ચિમ બંગાળ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રયોગશાળામાં ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફલ રહ્યા બાદ, સશસ્ત્ર દળના કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ (સીએસડી)એ પતંજલિના આમળા રસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વતેલા મહિને, પશ્ચિમ બંગાળ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રયોગશાળામાં ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફલ રહ્યા બાદ, સશસ્ત્ર દળના કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ (સીએસડી)એ પતંજલિના આમળા રસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
4/5
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2016ની વચ્ચે એકત્ર કરવામાં આવેલ 82 સેમ્પલમાંથી 32 પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. સાથે જ પતંજલિની દિવ્યા આમલા રસ અને શિવલિંગી બીજ પણ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2016ની વચ્ચે એકત્ર કરવામાં આવેલ 82 સેમ્પલમાંથી 32 પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. સાથે જ પતંજલિની દિવ્યા આમલા રસ અને શિવલિંગી બીજ પણ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહી છે.
5/5
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની અંદાજે 40 ટકા પ્રોડક્ટ્સ ઉત્તરાખંડ સ્થિત હરિદ્વારના આયુર્વેદ અને યૂનાની કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે.
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની અંદાજે 40 ટકા પ્રોડક્ટ્સ ઉત્તરાખંડ સ્થિત હરિદ્વારના આયુર્વેદ અને યૂનાની કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: જો આ નિર્ણય લેવાશે તો કર્મચારીઓને મળશે ₹29 લાખથી વધુ!
8મું પગાર પંચ: જો આ નિર્ણય લેવાશે તો કર્મચારીઓને મળશે ₹29 લાખથી વધુ!
Bank of Baroda ની 444 દિવસની FD પર મળશે બમ્પર વ્યાજ: વરિષ્ઠ નાગરિકો માટે છે આ સુવર્ણ તક
Bank of Baroda ની 444 દિવસની FD પર મળશે બમ્પર વ્યાજ: વરિષ્ઠ નાગરિકો માટે છે આ સુવર્ણ તક
8th Pay Commission પર મોટું અપડેટ્સ, દર મહિને 15,800 સુધીનું HRA!
8th Pay Commission પર મોટું અપડેટ્સ, દર મહિને 15,800 સુધીનું HRA!
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Embed widget