શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોનું કમીશન વધાર્યું

1/3
નવી દિલ્હીઃ 1લી ઓગસ્ટથી તમારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોના કમીશનમાં વધારો કર્યો છે. ગ્રાહક પેટ્રોલ અને ડીઝલ જે કિંમતે ખરીદે છે તેમાં ડીલરોના કમીશનનો પણ હિસ્સો હોય છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલના રોજે રોજ આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર ભાવમાં જે ફેરફાર થાય છે તેમાં 1લી ઓગસ્ટથી વધારો થશે. પેટ્રોલમાં એક રૂપિયો પ્રતિ લિટર વધારો થશે અને ડીઝલની કિંમત 0.72 રૂપિયા વધશે.
નવી દિલ્હીઃ 1લી ઓગસ્ટથી તમારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીલરોના કમીશનમાં વધારો કર્યો છે. ગ્રાહક પેટ્રોલ અને ડીઝલ જે કિંમતે ખરીદે છે તેમાં ડીલરોના કમીશનનો પણ હિસ્સો હોય છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલના રોજે રોજ આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર ભાવમાં જે ફેરફાર થાય છે તેમાં 1લી ઓગસ્ટથી વધારો થશે. પેટ્રોલમાં એક રૂપિયો પ્રતિ લિટર વધારો થશે અને ડીઝલની કિંમત 0.72 રૂપિયા વધશે.
2/3
 આ રીતે પેટ્રોલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત પ્રમામે જ વધારો કે ઘટાડો થતો રહેશે પરંતુ ડીલરોના કમીશનમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે કિંમતમાં ચોક્કસ વધારો થશે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિશનના પ્રેસિડન્ટ અજય બંસલને ટાંકીને કહ્યું છે કે, તેમણે પ્રોફિટ માર્જિનમાં વધારા માટે વિનંતી કરી હતી.
આ રીતે પેટ્રોલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત પ્રમામે જ વધારો કે ઘટાડો થતો રહેશે પરંતુ ડીલરોના કમીશનમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે કિંમતમાં ચોક્કસ વધારો થશે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિશનના પ્રેસિડન્ટ અજય બંસલને ટાંકીને કહ્યું છે કે, તેમણે પ્રોફિટ માર્જિનમાં વધારા માટે વિનંતી કરી હતી.
3/3
 આ પહેલા પ્રોફિટ માર્જિન ઘટવાને લઈને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. બંસલ અનુસાર, AIPDA સતત પ્રોફિટ માર્જિનમાં વધારાને લઈને વિનંતી કરી રહ્યું હતું કારણ કે ડીલરોના પગાર ખર્ચમાં વિતેલા છ મહિનામાં 42 ટકાનો વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દૈનિક ધોરણે ફેરફારને કારણે પણ તેમનું પ્રોફિટ માર્જિન પ્રભાવિત થઈ રહ્યું હતું.
આ પહેલા પ્રોફિટ માર્જિન ઘટવાને લઈને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. બંસલ અનુસાર, AIPDA સતત પ્રોફિટ માર્જિનમાં વધારાને લઈને વિનંતી કરી રહ્યું હતું કારણ કે ડીલરોના પગાર ખર્ચમાં વિતેલા છ મહિનામાં 42 ટકાનો વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દૈનિક ધોરણે ફેરફારને કારણે પણ તેમનું પ્રોફિટ માર્જિન પ્રભાવિત થઈ રહ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget