શોધખોળ કરો
ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર લાગતા ચાર્જમાં ભારે ઘટાડની દરખાસ્ત, ડિજિટલ પેમેન્ટને મળશે પ્રોત્સાહન
1/4

ડ્રાફ્ટમાં એ પણ દરખાસ્ત કરવામાં આવી છે કે, બેંક એ સુનિશ્ચિત કરશે કે દુકાનમાં 'સુવિધા કે સેવા ચાર્જનું પેમેન્ટ ગ્રાહકે નથી કરવાનું'ની સૂચના બોર્ડ લગાવવું પડશે. નોટબંધીની જાહેરાત બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં અનેક પગલાં બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.
2/4

આરબીઆઈએ ચાલુ મહિનાના અંત સુધીમાં ડ્રાફ્ટ પર વિચાર માગતા કહ્યું છે કે, કાર્ડથી ટ્રાન્ઝેક્શન વધ્યું છે અને આ ગતિને જાળવી રાખવી છે. ખાસ કરીને નાના વેપારીઓની વચ્ચે, જેમણે હાલમાં જ ડિજિટલ પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે એમડીઆર ચાર્જની દૃષ્ટિએ કારોબારીઓને ચાર શ્રેણિમાં વહેંચવાની દરખાસ્ત કરી છે.
Published at : 17 Feb 2017 08:27 AM (IST)
View More























