શોધખોળ કરો
SBI એકાઉન્ટ ધારકો માટે આ ન્યૂઝ જાણવા ખૂબ જ જરૂરી
1/3

નવી દિલ્લી: ભારતીય સ્ટેટ બેંક એ 41.16 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાલુ નાણાકિય વર્ષની એપ્રિલ-જાન્યુઆરીના સમયગાળામાં લગભગ 41.16 લાખ બચત ખાતા બંધ કરી દીધા છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન બાદ આ ખુલાસો થયો છે.
2/3

એસબીઆઈએ પાંચ વર્ષ બાદ ફરી મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસૂલ કરવાનો નિયમ લાગું કર્યો હતો. જો કે હાલ થોડા દિવસ પહેલાજ એસબીઆઈએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જમાં ઘટાડો કર્યો છે.
Published at : 14 Mar 2018 07:32 PM (IST)
View More























