શોધખોળ કરો

SBIએ બેસ રેટમાં કર્યો 0.15 ટકાનો ઘટાડો, જૂના ગ્રાહકોને મળશે ફાયદો

1/5
 કર્મચારીઓ સ્કીમ હેઠળ VRS માટે 5 એપ્રિલ સુધી અરજી કરી શકશે. મર્જર બાદ SBIના કર્મચારીઓની સંખ્યા 2,70,011 થઇ ગઇ છે, જેમાંથી 69,191 કર્મચારી 5 સહયોગી બેન્ક અને ભારતીય મહિલા બેન્કના છે.
કર્મચારીઓ સ્કીમ હેઠળ VRS માટે 5 એપ્રિલ સુધી અરજી કરી શકશે. મર્જર બાદ SBIના કર્મચારીઓની સંખ્યા 2,70,011 થઇ ગઇ છે, જેમાંથી 69,191 કર્મચારી 5 સહયોગી બેન્ક અને ભારતીય મહિલા બેન્કના છે.
2/5
 બેન્ક ગયા વર્ષે એપ્રિલથી MCLR સિસ્ટમ હેઠળ લોન આપી રહી છે. તે પહેલા બેઝ રેટ સિસ્ટમ લાગુ હતી. એસબીઆઇની માત્ર 15% હોમલોન MCLR સાથે જોડાયેલી છે. બાકીની 85% હોમલોન બેઝ રેટ પર આધારિત છે. બેન્કની કુલ લોનમાંથી 40% MCLR અને 60% બેઝ રેટ સાથે જોડાયેલી છે. એસબીઆઇના 2015-16ના વાર્ષિક રિપોર્ટ મુજબ તેનો હોમલોન પોર્ટફોલિયો 1,90,522 કરોડ રૂપિયાનો હતો. તમામ બેન્કોની હોમલોનમાં તેનો હિસ્સો અંદાજે 26% હતો. બેંકના નિર્ણયથી મોટી સંખ્યામાં ગ્રાહકોને ફાયદો થશે.
બેન્ક ગયા વર્ષે એપ્રિલથી MCLR સિસ્ટમ હેઠળ લોન આપી રહી છે. તે પહેલા બેઝ રેટ સિસ્ટમ લાગુ હતી. એસબીઆઇની માત્ર 15% હોમલોન MCLR સાથે જોડાયેલી છે. બાકીની 85% હોમલોન બેઝ રેટ પર આધારિત છે. બેન્કની કુલ લોનમાંથી 40% MCLR અને 60% બેઝ રેટ સાથે જોડાયેલી છે. એસબીઆઇના 2015-16ના વાર્ષિક રિપોર્ટ મુજબ તેનો હોમલોન પોર્ટફોલિયો 1,90,522 કરોડ રૂપિયાનો હતો. તમામ બેન્કોની હોમલોનમાં તેનો હિસ્સો અંદાજે 26% હતો. બેંકના નિર્ણયથી મોટી સંખ્યામાં ગ્રાહકોને ફાયદો થશે.
3/5
 એક એપ્રિલ, 2016થી જે લોકોએ એસબીઆઈમાંથી હોમ લોન અથવા અન્ય લોન લીધી છે તેને બેસ રેટ ઘટવાનો ફાયદો થશે. બેન્કે MCLR (માર્જિલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં કોઇ ફેરફાર કર્યો નથી. એક વર્ષનો MCLR 8% અને બે વર્ષનો 8.1% છે.
એક એપ્રિલ, 2016થી જે લોકોએ એસબીઆઈમાંથી હોમ લોન અથવા અન્ય લોન લીધી છે તેને બેસ રેટ ઘટવાનો ફાયદો થશે. બેન્કે MCLR (માર્જિલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં કોઇ ફેરફાર કર્યો નથી. એક વર્ષનો MCLR 8% અને બે વર્ષનો 8.1% છે.
4/5
 SBIમાંતેની 5 સહયોગી બેન્કોના મર્જર બાદ અત્યાર સુધીમાં તે બેન્કોના માત્ર 2,800 કર્મચારીએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) માટે અરજી કરી છે. સહયોગી બેન્કોમાં અંદાજે 12,500 કર્મચારીઓ એવા છે કે જેઓ VRS માટે અરજી કરી શકે છે. VRS માટે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી અને 55 વર્ષની ઉંમર જરૂરી છે.
SBIમાંતેની 5 સહયોગી બેન્કોના મર્જર બાદ અત્યાર સુધીમાં તે બેન્કોના માત્ર 2,800 કર્મચારીએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) માટે અરજી કરી છે. સહયોગી બેન્કોમાં અંદાજે 12,500 કર્મચારીઓ એવા છે કે જેઓ VRS માટે અરજી કરી શકે છે. VRS માટે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી અને 55 વર્ષની ઉંમર જરૂરી છે.
5/5
નવી દિલ્હીઃ પોતાના જૂના ગ્રાહકોને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે એક વધુ ભેટ આપી છે. એસબીઆઈએ પોતાના બેસ રેટમાં 15 બેસીસ પોઈન્ટ (0.15 ટકા)નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, બેસ રેટના નવા દર એક એપ્રિલ, 2017થી લાગુ થશે.
નવી દિલ્હીઃ પોતાના જૂના ગ્રાહકોને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે એક વધુ ભેટ આપી છે. એસબીઆઈએ પોતાના બેસ રેટમાં 15 બેસીસ પોઈન્ટ (0.15 ટકા)નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, બેસ રેટના નવા દર એક એપ્રિલ, 2017થી લાગુ થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો
Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget