શોધખોળ કરો

SBIની ટર્મ ડિપોઝિટ પર મળશે ઓછું વ્યાજ, બેંકે FDના રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો

1/3
 SBIએ ટૂંકાગાળની એફડીમાં 7 દિવસથી લઈને 2 વર્ષ સુધીના ગાળા માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવીએ કે, SBI 455 દિવસની ટર્મ ડિપોઝિટ પર સૌથી વધારે 6.9 ટકા વ્યાજ આપે છે. ઉપરાંત બેંકે MCLR આધારિત લોનના દરમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી.
SBIએ ટૂંકાગાળની એફડીમાં 7 દિવસથી લઈને 2 વર્ષ સુધીના ગાળા માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવીએ કે, SBI 455 દિવસની ટર્મ ડિપોઝિટ પર સૌથી વધારે 6.9 ટકા વ્યાજ આપે છે. ઉપરાંત બેંકે MCLR આધારિત લોનના દરમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી.
2/3
નવા રેટ અનુસાર હવે બે વર્ષથી વધારે અનેત્રણ વર્ષથી ઓછા સમયની એફડી પર 6.75 ટકાની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે. આ જ સમયની એફડી માટે વરિષ્ટ નાગરિકોને હવે 7.25ની જગ્યાએ 6.75 ટકાવ્યાજ મળશે. જ્યારે 3 વર્ષથી 10 વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજમાં એસબીઆઈએ 0.25 ટકાનો ઘટાડો કરીને 6.5 ટકા કર્યા છે.
નવા રેટ અનુસાર હવે બે વર્ષથી વધારે અનેત્રણ વર્ષથી ઓછા સમયની એફડી પર 6.75 ટકાની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે. આ જ સમયની એફડી માટે વરિષ્ટ નાગરિકોને હવે 7.25ની જગ્યાએ 6.75 ટકાવ્યાજ મળશે. જ્યારે 3 વર્ષથી 10 વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજમાં એસબીઆઈએ 0.25 ટકાનો ઘટાડો કરીને 6.5 ટકા કર્યા છે.
3/3
મુંબઈઃ દેશનીસૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ જુદી જુદી મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. એક કરોડ રૂપિયાથી ઓછી રકમની ટૂંકાગાળાની અને લાંબાગાળાની એફડીના વ્યાજ દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 29 એપ્રિલથીલાગુ થઈ ગયા છે.
મુંબઈઃ દેશનીસૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ જુદી જુદી મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. એક કરોડ રૂપિયાથી ઓછી રકમની ટૂંકાગાળાની અને લાંબાગાળાની એફડીના વ્યાજ દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 29 એપ્રિલથીલાગુ થઈ ગયા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો
પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો
Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget