શોધખોળ કરો

SBI ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે, શરતોનું કરવું પડશે પાલન, જાણો

1/3
આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
2/3
મેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
મેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
3/3
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં ગ્રાહકોને સિમીત સંખ્યામાં ATMમાંથી ટ્રાન્જેક્શન ફ્રી હતું. જોકે, અનલીમિટેડ ફ્રી ટ્રાંજેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કની કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. જેના માટે ગ્રાહકે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું પડશે.  જો તમે અનલિમીટેડ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનનો લાભ લેવા માંગતા હોય તો, તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રકમ રાખવી પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપ એટીએમમાંથી અનલિમીટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકશો.
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં ગ્રાહકોને સિમીત સંખ્યામાં ATMમાંથી ટ્રાન્જેક્શન ફ્રી હતું. જોકે, અનલીમિટેડ ફ્રી ટ્રાંજેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કની કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. જેના માટે ગ્રાહકે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું પડશે. જો તમે અનલિમીટેડ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનનો લાભ લેવા માંગતા હોય તો, તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રકમ રાખવી પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપ એટીએમમાંથી અનલિમીટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget