શોધખોળ કરો

SBI ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે, શરતોનું કરવું પડશે પાલન, જાણો

1/3
આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
આરબીઆઈએ એસબીઆઈને આ નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકો પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ 31 ઓક્ટોબરથી એટીએમમાંથી રોજ પૈસા કાઢવાની લિમીટ 40 હજારથી ઘટાડી 20 હજાર કરી દીધી હતી.
2/3
મેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
મેટ્રો સીટીના ખાતાધારકોને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા દર મહિને મળે છે. આમાં 5 ટ્રાંજેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેન્કોના એટીએમમાંથી કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો સીટીના ખાતાધરકો માટે આ લિમીટ 10 ફ્રી ટ્રાંજેક્શન પ્રતિ મહિને છે. આ લિમીટ પાર થવા પર 5 રૂપિયા (જીએસટી પ્લસ)થી લઈ 20 રૂપિયા (જીએસટી પ્લસ)નો ચાર્જ આપવો પડે છે. 25 હજાર રૂપિયા મંથલી એવરેજથી બેલેન્સ સમતોલ રાખવાવાળા એસબીઆઈ ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપના કોઈ પણ એટીએમમાંથી પ્રતિ મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે.
3/3
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં ગ્રાહકોને સિમીત સંખ્યામાં ATMમાંથી ટ્રાન્જેક્શન ફ્રી હતું. જોકે, અનલીમિટેડ ફ્રી ટ્રાંજેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કની કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. જેના માટે ગ્રાહકે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું પડશે. જો તમે અનલિમીટેડ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનનો લાભ લેવા માંગતા હોય તો, તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રકમ રાખવી પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપ એટીએમમાંથી અનલિમીટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકશો.
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હવે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં ગ્રાહકોને સિમીત સંખ્યામાં ATMમાંથી ટ્રાન્જેક્શન ફ્રી હતું. જોકે, અનલીમિટેડ ફ્રી ટ્રાંજેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકે બેન્કની કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. જેના માટે ગ્રાહકે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું પડશે. જો તમે અનલિમીટેડ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનનો લાભ લેવા માંગતા હોય તો, તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રકમ રાખવી પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ગ્રુપ એટીએમમાંથી અનલિમીટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકશો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget