શોધખોળ કરો

રિલાયન્સ Jioની સર્વિસ મેળવવાનો આ છે સૌથી સરળ રસ્તો

1/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની સર્વિસ શરૂ થયા બાદ ગ્રાહકો તરફતી સૌથી વધારે ફરિયાદ સિમ ન મળવાને લઈને થઈ રહી છે. અમુક વિસ્તારમાં સિમ મળી પણ જાય તો એક્ટિવ થવામાં દિવસો નીકળી જાય છે. આવી સ્થિતિમાં રિલાયન્સ જિઓની સર્વિસ લેવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે તમારા હાલના મોબાઈલ નંબરને જિઓ પર પોર્ટ કરાવી દો. તેના માટે ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો પ્રયોગ કરવાનો રહેશે. રિલાયન્સ જિઓને મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું. 31 ડિસેમ્બર સુધી 'જિયો વેલકમ ઓફર' અંતર્ગત જિઓની ડેટા, કોલ તમામ સર્વિસ ફ્રીમાં છે. બાદમાં પેક અનુસાર, ચાર્જ આપવાનો રહેશે. જિયો અંતર્ગત કોલિંગ સર્વિસ લાઈફ ટાઈમ ફ્રી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની સર્વિસ શરૂ થયા બાદ ગ્રાહકો તરફતી સૌથી વધારે ફરિયાદ સિમ ન મળવાને લઈને થઈ રહી છે. અમુક વિસ્તારમાં સિમ મળી પણ જાય તો એક્ટિવ થવામાં દિવસો નીકળી જાય છે. આવી સ્થિતિમાં રિલાયન્સ જિઓની સર્વિસ લેવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે તમારા હાલના મોબાઈલ નંબરને જિઓ પર પોર્ટ કરાવી દો. તેના માટે ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો પ્રયોગ કરવાનો રહેશે. રિલાયન્સ જિઓને મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું. 31 ડિસેમ્બર સુધી 'જિયો વેલકમ ઓફર' અંતર્ગત જિઓની ડેટા, કોલ તમામ સર્વિસ ફ્રીમાં છે. બાદમાં પેક અનુસાર, ચાર્જ આપવાનો રહેશે. જિયો અંતર્ગત કોલિંગ સર્વિસ લાઈફ ટાઈમ ફ્રી છે.
2/5
સૌથી પહેલા તમારે પોતાના કરન્ટ ઓપરેટર પાસે એમએનપી માટે ટેકસ મેસેજ મોકલવાનો રહેશે. તેના માટે મેસેજ બોકસમાં PORT લખીને 1900 નંબર પર મોકલવાનો રહેશે. આ ફોર્મેટમાં એસએમએસ મોકલોઃ ફરીથી તેને 1900 પર સેન્ડ કરી દો. તેના માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે. આ મેસેજને સેન્ડ કર્યા બાદ તમને યુનિક પોટિંગ કોડ(યુપીસી)નો એસએમએસ આવશે. આ કોડ 15 દિવસ માટે વેલિડ રહે છે. કસ્ટમર બાદમાં પોતાના નંબરને રિલાયન્સમાં પોર્ટ કરી શકે છે.
સૌથી પહેલા તમારે પોતાના કરન્ટ ઓપરેટર પાસે એમએનપી માટે ટેકસ મેસેજ મોકલવાનો રહેશે. તેના માટે મેસેજ બોકસમાં PORT લખીને 1900 નંબર પર મોકલવાનો રહેશે. આ ફોર્મેટમાં એસએમએસ મોકલોઃ ફરીથી તેને 1900 પર સેન્ડ કરી દો. તેના માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે. આ મેસેજને સેન્ડ કર્યા બાદ તમને યુનિક પોટિંગ કોડ(યુપીસી)નો એસએમએસ આવશે. આ કોડ 15 દિવસ માટે વેલિડ રહે છે. કસ્ટમર બાદમાં પોતાના નંબરને રિલાયન્સમાં પોર્ટ કરી શકે છે.
3/5
કસ્ટમર કોઈ પણ રિલાયન્સ મોબાઈલ સ્ટોરમાં જઈને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ(સીએએફ) ભરે. મોબાઈલ સ્ટોર અથવા રિટેલરની પાસે આ ફોર્મની સાથે કેટલાક જરૂરી ડોકયુમેન્ટ જેવા કે એડ્રેસ પ્રુફ, આઈડેન્ટેટી પ્રુફ અને એક ફોટો આપવાનો રહેશે. આ પ્રોસેસને પુરી કર્યા બાદ રિલાયન્સ મોબાઈલ સ્ટોર અથવા રિટેલ તમને એક સીમ ઈસ્યુ કરશે. આ સીમ એક વખત એકટિવેટ થયા બાદ તમે જૂના નંબર પર જ રિલાયન્સ જિયોની સર્વિસનો લાભ લઈ શકશો.
કસ્ટમર કોઈ પણ રિલાયન્સ મોબાઈલ સ્ટોરમાં જઈને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ(સીએએફ) ભરે. મોબાઈલ સ્ટોર અથવા રિટેલરની પાસે આ ફોર્મની સાથે કેટલાક જરૂરી ડોકયુમેન્ટ જેવા કે એડ્રેસ પ્રુફ, આઈડેન્ટેટી પ્રુફ અને એક ફોટો આપવાનો રહેશે. આ પ્રોસેસને પુરી કર્યા બાદ રિલાયન્સ મોબાઈલ સ્ટોર અથવા રિટેલ તમને એક સીમ ઈસ્યુ કરશે. આ સીમ એક વખત એકટિવેટ થયા બાદ તમે જૂના નંબર પર જ રિલાયન્સ જિયોની સર્વિસનો લાભ લઈ શકશો.
4/5
રિલાયન્સ જિયો સિમને એકટીવેટ કરવામાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. નવું સિમ એકટીવેટ થયા બાદ જૂનુ સિમ ડિએકટીવેટ થઈ જશે. તેના માટે તમારે 19 રૂપિયા ફીસ આપવાની રહેશે.
રિલાયન્સ જિયો સિમને એકટીવેટ કરવામાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. નવું સિમ એકટીવેટ થયા બાદ જૂનુ સિમ ડિએકટીવેટ થઈ જશે. તેના માટે તમારે 19 રૂપિયા ફીસ આપવાની રહેશે.
5/5
નંબર પોર્ટ થયા બાદ સિમ એકટીવેટે થતા પહેલા ફોન બે કલાક માટે ડેડ થઈ શકે છે. આ સમય રાતના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી હોઈ શકે છે. એક વાર તમારું સિમ નો સર્વિસ બતાડવા મડે પછી તમે નવું રિલાયન્સ જિયો સિમ લગાવી શકો છો. એ વાત પણ ધ્યાનમાં રાખો કે એક વાર જિઓમાં નંબર પોર્ટ કરાવ્યા બાદ તમે 90 દિવસ સુધી એમએનપી પોતાના જૂના ઓપરેટર અથવા કોઈ અન્યની પાસે નહીં કરાવી શકો. એજીએમમાં મુકેશ અંબાણીએ તમામ ઓપરેટર્સને અપીલ કરી હતી કે તે કસ્ટમરના એમએનપી અધિકારોને ન રોકે.
નંબર પોર્ટ થયા બાદ સિમ એકટીવેટે થતા પહેલા ફોન બે કલાક માટે ડેડ થઈ શકે છે. આ સમય રાતના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી હોઈ શકે છે. એક વાર તમારું સિમ નો સર્વિસ બતાડવા મડે પછી તમે નવું રિલાયન્સ જિયો સિમ લગાવી શકો છો. એ વાત પણ ધ્યાનમાં રાખો કે એક વાર જિઓમાં નંબર પોર્ટ કરાવ્યા બાદ તમે 90 દિવસ સુધી એમએનપી પોતાના જૂના ઓપરેટર અથવા કોઈ અન્યની પાસે નહીં કરાવી શકો. એજીએમમાં મુકેશ અંબાણીએ તમામ ઓપરેટર્સને અપીલ કરી હતી કે તે કસ્ટમરના એમએનપી અધિકારોને ન રોકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget