શોધખોળ કરો
મુકેશ અંબાણીના એન્ટિલિયામાંથી નીકળતા કચરાનું શું થાય છે, જાણીને ચોંકી જશો તમે...
1/4

કચરામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ એન્ટિલિયામાં જ થાય છે. આમ કરવાથી વીજળીની પણ બચત થાય છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના સૌથી મોટા ઘરોમાંથી એક છે. આ ઘર બનાવવામાં લગભગ 11 હજાર કરોડ ખર્ચ થયા હતા.
2/4

27 માળના આ ઘરમાં લગભગ 600 લોકો કામ કરે છે. આ ઘર કુલ 400000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. ઘરનાપહેલા 6 માળ માત્ર પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે. અહીં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગના ઉપર વાળા ફ્લોરમાં 50 સીટર થિએટરછે, જેની ઉપર આઉટડોર ગાર્ડન છે. ઘરમાં 9 લિફ્ટ છે.
Published at : 15 Nov 2017 02:23 PM (IST)
View More























