શોધખોળ કરો
આ બેંક લાવશે એવું ATM, જેમાં ટ્રાંજેક્શન માટે કાર્ડ અને પિનની નહીં પડે જરૂર
1/5

નિયરબાય ટેક્નોલોજીસના સંસ્થાપક આનંદકુમાર બજાજે કહ્યું કે આ સેવાની સાથે અમારો ઉદ્દેશ્ય ચૂકવણી માટે સુવિધા આપવાનું છે. યસ બેન્કના મુખ્ય ડિજિટલ અધિકારી રિતેશ પાઈએ કહ્યું કે આ ગઠજોડ દ્વારા અમે ઓછી રોકડ અર્થવ્યવસ્થાના સપનાને પૂરા કરવા માગીએ છે.
2/5

યસ બેન્કે પોતાના નિવદેનમાં જણાવ્યું કે, પેનિયરબાય મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ સ્માર્ટફોન પર કરી શકાશે. તેમાં રિટેલર ગ્રાહકો માટે આધાર એટીએમ-આધાર બેન્ક શાખા તરીકે કામ કરશે અને પૈસા જમા કરવા કે ઉપાડવાની સુવિધા અપાશે.
Published at : 04 Jan 2018 10:49 PM (IST)
View More























