શોધખોળ કરો

IAS Interview Tricky Questions: જો તમે વાદળી સમુદ્રમાં લાલ પથ્થર ફેંકશો, તો શું થશે?

કેટલીકવાર આ પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે, પરંતુ તે જે રીતે પૂછવામાં આવે છે તેના કારણે ઉમેદવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તે અધિકારી બનવાની રેસમાંથી બહાર થઈ જાય છે.

Tricky Interview Questions: દેશના લાખો યુવાનોનું સ્વપ્ન UPSC પરીક્ષા પાસ કરીને અધિકારી બનવાનું છે. ઘણા યુવાનો UPSC દ્વારા લેવામાં આવતી પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરે છે. પરંતુ ઘણી વખત UPSC ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નો તેમના માર્ગમાં અવરોધ બની જાય છે. કેટલીકવાર આ પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે, પરંતુ તે જે રીતે પૂછવામાં આવે છે તેના કારણે ઉમેદવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તે અધિકારી બનવાની રેસમાંથી બહાર થઈ જાય છે. આજે જાણો આવા જ કેટલાક અજીબોગરીબ, નબળા અને મુશ્કેલ પ્રશ્નો જે UPSC ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવ્યા છે.

પ્રશ્ન: જો તમે વાદળી સમુદ્રમાં લાલ પથ્થર નાખો, તો શું થશે?

જવાબ: પથ્થર ભીનો થઈ જશે અને ડૂબી જશે.

પ્રશ્ન: એક માણસનો જન્મ 1935માં થયો હતો અને તેનું મૃત્યુ 1935માં થયું હતું પણ મૃત્યુ સમયે તેની ઉંમર 70 વર્ષની કેવી હતી?

જવાબ: આ માણસનો જન્મ 1935માં થયો હતો અને જ્યાં તેનું મૃત્યુ થયું હતું તે હોસ્પિટલના રૂમનો નંબર 1935 હતો (19મા માળે રૂમ નંબર 35) અને તે સમયે તેની ઉંમર 70 હતી.

પ્રશ્ન: બંગાળની ખાડી કયા રાજ્યમાં આવેલી છે?

જવાબ: બંગાળની ખાડી પ્રવાહી સ્થિતિમાં છે.

પ્રશ્ન: બહાર પૈસાથી અને દવાખાનામાં મફત મળે તે શું છે?

જવાબ: ઓક્સિજન

પ્રશ્ન: જો તમારા એક હાથમાં ત્રણ સફરજન અને ચાર નારંગી અને બીજા હાથમાં ચાર સફરજન અને ત્રણ નારંગી હોય, તો તમારી પાસે શું હશે?

જવાબ: ખૂબ મોટા હાથ.

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget