શોધખોળ કરો

New Education Policy:  CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 9 અને 11મા નવા વિષયો ઉમેરવામાં આવ્યા 

New Education Policy: નવી શિક્ષણ નીતિમાં પુસ્તકિયા જ્ઞાનમાંથી બહાર લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

New Education Policy: નવી શિક્ષણ નીતિમાં પુસ્તકિયા જ્ઞાનમાંથી બહાર લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રિય માઘ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે CBSEના ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓ માટે નવા સ્કીલ બેઝ વિષય દાખલ કર્યા છે. જે ભવિષ્યમાં રોજગારી પૂરતું સીમિત નહિ પરંતુ વ્યક્તિત્વ વિકાસમાં પણ મહત્વપૂર્ણ બની રહેશે.

CBSE બોર્ડે ધોરણ 9માં ત્રણ નવા વિષય ઉમેર્યા 

ધોરણ નવ અને 11 સીબીએસસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.  CBSE બોર્ડે ધોરણ 9માં ત્રણ નવા વિષય ઉમેર્યા છે. જેમાં પહેલો વિષય ડિઝાઇન થીંકિંગ ઈનોવેશન છે. બીજો વિષય ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી, ત્રીજો વિષય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે. અગાઉ વૈકલ્પીક સ્કીલ સબ્જેક્ટ 19 હવે તેની સંખ્યા 23 થઈ છે. અભ્યાસમાં મુખ્ય 6 વિષયો સાથે નવા ઉમેરાયેલા સ્કીલ બેઝ વિષયોમાં થયેલો વધારો સમયની માંગ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કારકિર્દી પસંદગીમાં વધારો કરશે. 

ધોરણ 11મા પણ 4 નવા સ્કીલ બેઝ વિષય ઉમેરવામાં આવ્યાં

ધોરણ 11મા પણ 4 નવા સ્કીલ બેઝ વિષય ઉમેરવામાં આવ્યાં છે. જે અગાઉ 39 હતાં તેની સંખ્યા 43 થઈ છે. ધોરણ 11મા ડિઝાઇન થીંકિંગ ઈનોવેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષય ઉમેરાયો છે. આ ઉપરાંત ફીઝીક્લ એકિવિટી ટ્રેનર અને લેન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએટ વિષયનો સમાવેશ થાય છે. આ વિષયો એવા છે કે અભ્યાસમાં મુખ્ય વિષયની સાથે સાથે ભવિષ્યમાં તેમનો વ્યક્તિત્વ ઘડતર અને રોજગાર માટે પણ પ્રત્યક્ષ રીતે મદદરૂપ સાબિત થશે. નવા વિકલ્પો મળવાના કારણે વિદ્યાર્થીઓ પોતાના રસનો વિષય પસંદ કરી શકશે અને મુખ્ય વિષયમાં સારો સ્કોર ન કરી શકવાની પરિસ્થિતિમાં તેમને ગમતા વિષયો તેમના પરિણામને સુધારવામાં મદદ કરશે.

ગુજરાત માહિતી આયોગમાં નોકરી કરવાની ઉત્તમ તક

ગાંધીનગર: ગુજરાત માહિતી આયોગમાં કાયદા અધિકારીની સાત જગ્યાઓ ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. 11 માસના કરાર આધારિત આ જગ્યાઓ માટે નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે.  64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
AAJ No Muddo : આજનો મુદ્દો : સુરક્ષિત અમદાવાદમાં આવા પોસ્ટર કેમ?
Mehsana news: બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, આ ખર્ચ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ?
Ahmedabad Police: અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પોસ્ટરના વિવાદ પર પોલીસે કરી સ્પષ્ટતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Embed widget