શોધખોળ કરો

Exit Poll 2024: શું 'INDIA' ગઠબંધન માટે હજુ પણ બાકી છે આશા... જાણો ક્યારે ક્યારે ખોટા પડ્યા છે એક્ઝિટ પોલ?

Exit Poll 2024: એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ મુજબ, એનડીએને 353-383 બેઠકો મળી શકે છે, ઇન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળી શકે છે

Lok Sabha Elections 2024 Exit Poll: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળતી દેખાઈ રહી છે. જોકે, વિપક્ષે એક્ઝિટ પોલના પરિણામોને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ મુજબ, એનડીએને 353-383 બેઠકો મળી શકે છે, ઇન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળી શકે છે. પરંતુ દરેક વખતે એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થતા નથી. ઘણી વખત એક્ઝિટ પોલના આંકડા ખોટા સાબિત થયા છે.

જ્યારે એક્ઝિટ પોલના દાવા ખોટા સાબિત થયા

ઘણી વખત એક્ઝિટ પોલના આંકડા પણ ખોટા સાબિત થાય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભા ચૂંટણી છે. આ લોકસભા ચૂંટણી બાદ તમામ એક્ઝિટ પોલમાં અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકારની બનવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેમને 240-280 બેઠકો આપવામાં આવી રહી હતી, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 180-190 બેઠકો મળવાનો અંદાજ હતો. પરંતુ પરિણામો તદ્દન વિપરીત હતા. પરિણામોમાં ભાજપના ગઠબંધનને 181 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના ગઠબંધને 218 બેઠકો જીતીને સરકાર બનાવી હતી.

2009ની લોકસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલના ડેટા સાચા સાબિત થયા ન હતા. આ દરમિયાન તમામે ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કરની આગાહી કરી હતી. પરંતુ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ ગઠબંધનને 262 બેઠકો મળી હતી જ્યારે ભાજપ 159 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ઘણી હદ સુધી ખોટા સાબિત થયા હતા. બધાએ અનુમાન લગાવ્યું હતું કે એનડીએ ગઠબંધનને 270થી 280 બેઠકો મળશે, પરંતુ એનડીએને 336 બેઠકો મળી છે. એક્ઝિટ પોલ અને 2019ની લોકસભા ચૂંટણીના વાસ્તવિક પરિણામો વચ્ચે ઘણો તફાવત હતો. ત્યારે તમામ એક્ઝિટ પોલ્સે ભાજપ ગઠબંધનને 280 થી 300 બેઠકો જીતવાની આગાહી કરી હતી, પરંતુ એનડીએને 352 બેઠકો મળી હતી.                                                                                                 

ટોપ સ્ટોરી

કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
ઝારખંડના મંત્રી સુદીવ્ય કુમાર સોનુનું નિધન, મોડી રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક
ઝારખંડના મંત્રી સુદીવ્ય કુમાર સોનુનું નિધન, મોડી રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
ઝારખંડના મંત્રી સુદીવ્ય કુમાર સોનુનું નિધન, મોડી રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક
ઝારખંડના મંત્રી સુદીવ્ય કુમાર સોનુનું નિધન, મોડી રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
Embed widget