શોધખોળ કરો

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત

1/6
લગભગ એક દાયકા પહેલા જ્યારે બિહારની એક કિશોરીએ પોતાના સુરીલા અવાજથી સંગીતની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે બહુ ઓછા લોકોએ કલ્પના કરી હશે કે આ જ છોકરી એક દિવસ રાજકારણમાં પ્રવેશ કરશે. લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી 25 વર્ષીય મૈથિલી ઠાકુર હવે બિહાર વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની નેતા બની છે, તેણે અલીનગર મતવિસ્તારમાંથી આરજેડીના દિગ્ગજ બિનોદ મિશ્રાને 11,730 મતોથી હરાવ્યા છે.
લગભગ એક દાયકા પહેલા જ્યારે બિહારની એક કિશોરીએ પોતાના સુરીલા અવાજથી સંગીતની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે બહુ ઓછા લોકોએ કલ્પના કરી હશે કે આ જ છોકરી એક દિવસ રાજકારણમાં પ્રવેશ કરશે. લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી 25 વર્ષીય મૈથિલી ઠાકુર હવે બિહાર વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની નેતા બની છે, તેણે અલીનગર મતવિસ્તારમાંથી આરજેડીના દિગ્ગજ બિનોદ મિશ્રાને 11,730 મતોથી હરાવ્યા છે.
2/6
લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી મૈથિલી ઠાકુર બિહારની  વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની ધારાસભ્ય છે.
લોક ગાયિકામાંથી રાજકારણી બનેલી મૈથિલી ઠાકુર બિહારની વિધાનસભામાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની ધારાસભ્ય છે.
3/6
અલીનગરમાં મતગણતરીના 25મા અને અંતિમ રાઉન્ડમાં  મૈથિલી ઠાકુર 84,915 મતો સાથે વિજયી બન્યા, જ્યારે આરજેડી ઉમેદવાર બિનોદ મિશ્રા 73,185 મતો સાથે બીજા ક્રમે રહ્યા.
અલીનગરમાં મતગણતરીના 25મા અને અંતિમ રાઉન્ડમાં મૈથિલી ઠાકુર 84,915 મતો સાથે વિજયી બન્યા, જ્યારે આરજેડી ઉમેદવાર બિનોદ મિશ્રા 73,185 મતો સાથે બીજા ક્રમે રહ્યા.
4/6
25 વર્ષીય મૈથિલી ઠાકુરે કહ્યું હતું કે,
25 વર્ષીય મૈથિલી ઠાકુરે કહ્યું હતું કે, "હું અલીનગરમાં એક ઘર બનાવવા માંગુ છું અને તેને મારું કાયમી નિવાસસ્થાન બનાવવા માંગુ છું. હું બીજે ક્યાંય રહેવા માંગતી નથી."
5/6
મૈથિલી ઠાકુર એક પ્રખ્યાત ગાયિકા છે જે મુખ્યત્વે તેના શાસ્ત્રીય સંગીત, લોકગીતો, ભજનો અને મૈથિલી-ભોજપુરી ગીતો માટે જાણીતી છે. તેનો જન્મ 25 જુલાઈ, 2000 ના રોજ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં થયો હતો.
મૈથિલી ઠાકુર એક પ્રખ્યાત ગાયિકા છે જે મુખ્યત્વે તેના શાસ્ત્રીય સંગીત, લોકગીતો, ભજનો અને મૈથિલી-ભોજપુરી ગીતો માટે જાણીતી છે. તેનો જન્મ 25 જુલાઈ, 2000 ના રોજ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં થયો હતો.
6/6
તેના પિતા, રમેશ ઠાકુર, એક સંગીત શિક્ષક છે અને તેની માતા, ભારતી ઠાકુર, એક ગૃહિણી છે. મૈથિલી બાળપણથી જ સંગીતને સમર્પિત છે, અને તેના બે નાના ભાઈઓ, ઋષભ અને અયાચી પણ તેની સાથે પર્ફોર્મ કરે છે.(તમામ તસવીરો maithili thakur -FB)
તેના પિતા, રમેશ ઠાકુર, એક સંગીત શિક્ષક છે અને તેની માતા, ભારતી ઠાકુર, એક ગૃહિણી છે. મૈથિલી બાળપણથી જ સંગીતને સમર્પિત છે, અને તેના બે નાના ભાઈઓ, ઋષભ અને અયાચી પણ તેની સાથે પર્ફોર્મ કરે છે.(તમામ તસવીરો maithili thakur -FB)

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
Embed widget