શોધખોળ કરો
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
તેજસ્વી યાદવ
1/6

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તેજસ્વી યાદવે કાંટે કી ટક્કર બાદ રાઘોપુર બેઠક પર જીત મેળવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) ના તેમના હરીફ સતીશ કુમાર રાયને મોટા માર્જિનથી હરાવ્યા છે. જ્યારે વલણો આવી રહ્યા હતા ત્યારે તેજસ્વી ઘણા રાઉન્ડની મતગણતરીમાં ક્યારેક આગળ તો ક્યારેય પાછળ હતા.
2/6

અંતે, તેજસ્ યાદવે રાઘોપુર બેઠક પરથી જીત મેળવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર , તેજસ્વીએ 14532 મતોથી જીત મેળવી છે. તેજસ્વી યાદવને 118597 મત મળ્યા જ્યારે ભાજપના સતીશ કુમારે 104065 મત મેળવ્યા.
Published at : 14 Nov 2025 09:28 PM (IST)
આગળ જુઓ
Advertisement




















