શોધખોળ કરો

BJPએ વધુ એક યાદી કરી જાહેર, આ એક્ટરને ગુરુદાસપુરથી આપી ટિકિટ

ભાજપે મંગળવારે સાંજે પંજાબ માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે જ ભાજપમાં જોડાયેલ સની દેઓલને પંજાબની ગુરદાસપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે સાંજે પંજાબ માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે જ ભાજપમાં જોડાયેલ સની દેઓલને પંજાબની ગુરદાસપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કિરણ ખેરને ફરી એક વખત ચંડીગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉરાંત હોશિયારપુરથી સોમ પ્રકાશને ટિકિટ આપવામાં આવી છે. આ ભાજપની 26મી યાદી છે. BJPએ વધુ એક યાદી કરી જાહેર, આ એક્ટરને ગુરુદાસપુરથી આપી ટિકિટ સની દેઓલે ભાજપ કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, “મારા પિતા અટલજી સાથે જોડાયેલા હતા. આજે હું મોદીજી સાથે જોડાવવા માટે આવ્યો છું. હું આ પરિવાર માટે જે કરી શકું તે કરીશ. હું વાત નથી કરતો, હું મારા કામથી તમને દેખાડીશ.” બીજી તરફ સીતારમણે કહ્યું કે, “જેવી અમને ખબર પડી કે તેઓ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હું તેમની ફિલ્મ બૉર્ડરથી ખુદને જોડીને જોઈ શકું છું. આ ફિલ્મ બાદ આ વિષયનો ભારતીય દર્શકો પર પ્રભાવ સાબિત થઇ ગયો હતો. રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના જ્યારે ફિલ્મમાં આટલી સુંદર રીતે દર્શાવામાં આવે તો આ ભારતીય નાગરિકોનાં હ્રદયને સ્પર્શી જાય છે.” વર્ષ 1983માં ફિલ્મ ‘બેતાબ’થી સની દેઓલે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડમાં એન્ટ્રી કરી. તેમણે ‘બૉર્ડર’, ‘દામિની’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપી. 2014માં ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ દિવંગત વિનોદ ખન્નાએ કર્યું હતુ. વિનોદ ખન્નાનાં નિધન બાદ આ સીટ કૉંગ્રેસ પાસે ગઈ હતી. બીજેપી ગુરૂદાસપુરને પોતાની પરંપરાગત સીટ માને છે. આ માટે તેમણે સની દેઓલ પર દાવ લગાવ્યો છે. 2014માં અહીં વિનોદ ખન્નાએ જીત મેળવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget