શોધખોળ કરો

બૉલીવુડના ટોચના ડિરેક્ટરનાં માતાનું નિધન, અક્ષય માતાના અંતિમસંસ્કાર પતાવીને સીધો પહોંચ્યો અંતિમસંસ્કારમાં.....

બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાની માતાના અંતિમ સંસ્કાર બાદ તરતજ ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયના માતાના નિધનના અંતિમ સંસ્કારમા સામેલ થયો હતો.

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 8 સપ્ટેમ્બરના રોજ સવારે થયું હતું. તેમના અંતિમસંસ્કાર મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. અરુણા ભાટિયા છેલ્લાં 3 સપ્ટેમ્બરથી દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. અક્ષય કુમારે આ ખરાબ સમાચાર પોતાના ટ્વીટરથી ફેન્સને આપ્યા હતા. હવે રિપોર્ટ છે કે ખિલાડી કુમારે માનવતાનુ વધુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે, તેને પોતાની માતાના અંતિમ સંસ્કાર બાદ તરતજ ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયના માતાના નિધનના અંતિમ સંસ્કારમા સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસો પહેલા તેને મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમારના માતાના નિધન બાદ ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયની માતાનુ પણ અવસાન થયું હતુ. આનંદ એલ રાય તેમની માતાની ખૂબ જ નજીક હતા. નિધનના સમાચાર મળતા જ તેઓ તરત ઘરે પહોંચ્યા હતા. પ્રોડ્યૂસર શૈલેષ સિંહ પણ તેમના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર પણ તેમની માતાની ચિતા ઠરી પણ ન હતી, અને આનંદ એલ રાયની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.

ખાસ વાત છે કે, ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાય બે ફિલ્મો અતરંગી રે અને રક્ષાબંધન બનાવી રહ્યાં છે, અને આ ફિલ્મોમાં એક્ટર તરીકે ખિલાડી કુમાર અક્ષય કુમાર છે. આનંદ એલ રાય અને અક્ષય કુમાર સારા મિત્રો પણ છે. આનંદ એલ રાય અત્યારે સુધીમાં રાંઝણા, તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચુક્યા છે. 

પોતાની માતાના નિધનના સમાચાર આપતા અક્ષયે એક ટ્વીટ કર્યુ હતુ. આ લાગણીશીલ ટ્વિટમાં અક્ષય કુમારે લખ્યું, 'તે મારું સર્વસ્વ હતું. અને આજે હું અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા પાસે બીજી દુનિયામાં પહોંચી ગયા છે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તમારી પ્રાર્થનાનો આદર કરું છું. ઓમ શાંતિ '

હોસ્પિટલમાં ગંભીર હાલતમાં માતાની સંભાળ રાખવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યો હતો. અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેની આગામી ફિલ્મ 'સિન્ડ્રેલા'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ તેની માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget