શોધખોળ કરો
ક્યા સ્ટાર અભિનેતાએ શહીદ જવાનની પત્નિને ફોન કરી 9 લાખની મદદ અને સાંત્વન આપ્યું ? જાણો રીલ લાઈફના હીરોની રીયલ હીરોપંતી
1/6

અક્ષય કુમારે આસામના ઉલ્ફા આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાન નરપત સિંહના પરિવારને 9 લાખ રૂપિયાની મદદ કરી છે. શુક્રવારે અક્ષયે શહીદના ઘરે ફોન કર્યો હતો અને શહીદની પત્ની સાથે વાત કરીને તેમને સાંત્વન આપ્યું હતું. શહીદના ભાઈ આઈદાન સિંહ તથા ભોમસિંહે આ જાણકારી આપી છે.
2/6

એન્કાઉન્ટરમાં એક ગોળી તેમના ખભા પર વાગી હતી. આતંકવાદીઓએ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (આરપીજી) છોડતાં તેના ટુકડા તેમના શરીરમાં ઘૂસી ગયા. આતંકવાદીઓ ગાઢ ધુમ્મસ અને જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. નરપતને પ્રાથમિક સારવાર આપી પ્લેન દ્વારા મિલિટ્રી હોસ્પિટલ લવાયા વધુ લોહી વહી જવાના કારણે તેઓ રસ્તામાં જ શહીદ થયા.
Published at : 27 Nov 2016 10:35 AM (IST)
Tags :
Actor Akshay KumarView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















