શોધખોળ કરો

આ જાણીતી બ્રાન્ડની સાથે નહીં જોડાઈ અમિતાભ બચ્ચન, જાણો શું છે કારણ

1/4
 ઉલ્લેખનીય છે કે, અમિતાભ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે જાગરૂકતા ઉભી કરવાના તમામ પ્રોજેક્ટ્સનો ભાગ બનતા રહ્યા છે. જોકે જ્યાં સુધી આ પ્રોજેક્ટની વાત છે તો જણાવીએ કે અમિતાભ આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે જોડાયા ન હાત. તેમણે કોઈ ડીલ સાઈન કરી ન હતી અને ન તો કોઈ રૂપિયાને લઈને વાતચીત થઈ હતી. તેઓ માત્ર મિશન પોષણને સપોર્ટ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે જાગરૂકતા ઉભી કરવાના તમામ પ્રોજેક્ટ્સનો ભાગ બનતા રહ્યા છે. જોકે જ્યાં સુધી આ પ્રોજેક્ટની વાત છે તો જણાવીએ કે અમિતાભ આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે જોડાયા ન હાત. તેમણે કોઈ ડીલ સાઈન કરી ન હતી અને ન તો કોઈ રૂપિયાને લઈને વાતચીત થઈ હતી. તેઓ માત્ર મિશન પોષણને સપોર્ટ કરી રહ્યા હતા.
2/4
 ડોક્ટરોએ લખ્યું, આ બાળકો માટે હાનિકારક છે કારણ કે આ બાળકોમાં મેદસ્વીતા અથવા બાદમાં ચેપી રોગનું કારણ બની શકે છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર અમિતાભ હવે આ પ્રોજેક્ટ સાથે નહીં જોડાય.
ડોક્ટરોએ લખ્યું, આ બાળકો માટે હાનિકારક છે કારણ કે આ બાળકોમાં મેદસ્વીતા અથવા બાદમાં ચેપી રોગનું કારણ બની શકે છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર અમિતાભ હવે આ પ્રોજેક્ટ સાથે નહીં જોડાય.
3/4
 ડોક્ટરોએ લખ્યું, ‘હોર્લિક્સ એક હાઈ શુગર પ્રોડક્ટ છે, કારણ કે જાહેરાતમાં જે રીતે બતાવવામાં આવે છે કે તેમાં 100 ગ્રામ શુગર છે, 78 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 32 ગ્રામ સક્રોઝ શુગર છે.
ડોક્ટરોએ લખ્યું, ‘હોર્લિક્સ એક હાઈ શુગર પ્રોડક્ટ છે, કારણ કે જાહેરાતમાં જે રીતે બતાવવામાં આવે છે કે તેમાં 100 ગ્રામ શુગર છે, 78 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 32 ગ્રામ સક્રોઝ શુગર છે.
4/4
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને 2 સપ્તાહ પહેલા પોતાના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને લખ્યું, “કુપોષણ વિરૂદ્ધ સૌથી મોટી જંગમાં જોડાઈને પ્રથમ ડગલું આગળ વધારી રહ્યો છું.” અમિતાભે પોતાના આ ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મેનકા ગાંધી અને નીતિ આયોગને ટેગ કર્યા હતા. તેમણે લખ્યું, નેટવર્ક 18 અને હોર્લિક્સ ભારતના રાષ્ટ્રીય પોષણ અભિયાનને સપોર્ટ કરશે. બિગ-ને ફોલો કરનારા કેટલાક ડોક્ટરોએ આ ટ્વીટ પર રિપ્લાઈ આપ્યો છે.
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને 2 સપ્તાહ પહેલા પોતાના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને લખ્યું, “કુપોષણ વિરૂદ્ધ સૌથી મોટી જંગમાં જોડાઈને પ્રથમ ડગલું આગળ વધારી રહ્યો છું.” અમિતાભે પોતાના આ ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મેનકા ગાંધી અને નીતિ આયોગને ટેગ કર્યા હતા. તેમણે લખ્યું, નેટવર્ક 18 અને હોર્લિક્સ ભારતના રાષ્ટ્રીય પોષણ અભિયાનને સપોર્ટ કરશે. બિગ-ને ફોલો કરનારા કેટલાક ડોક્ટરોએ આ ટ્વીટ પર રિપ્લાઈ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ
SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ
Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો
Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો
Embed widget