શોધખોળ કરો

Amitabh Bachchan Health Update: સ્વસ્થ થયા બાદ બિગ બી કરવા માંગે છે આ કામ, શેર કરી પોતાની ઈચ્છા

Amitabh Bachchan Health Update: બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે, સાથે સાથે એક ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

Amitabh Bachchan Health Update: સદીના સુપરહીરો કહેવાતા અમિતાભ બચ્ચન દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે. 80 વર્ષના બિગ બી એક્ટિંગથી લઈને હોસ્ટિંગ સુધીના તમામ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. હવે અભિનેતા ફરીથી રેમ્પ વોક કરવા માંગે છે. હાબિગ બીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમના ચાહકો સાથે તેમની નવીનતમ ઇચ્છા શેર કરી છે.

બિગ બીને ઈજા થઈ હતી

અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'માં એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન બિગ બીને પાંસળીમાં ઈજા થઈ હતી. જોકેહવે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અમિતાભ બચ્ચને પોતાના પ્રિયજનોને આ ખુશખબર આપી છેસાથે જ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બિગ બીએ આપી હેલ્થ અપડેટ

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બિગ બીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. તસવીરમાં તેઓ રેમ્પ વોક કરતા જોવા મળી રહ્યા છે. બિગ બીએ રેમ્પ વોક માટે બ્લેક કલરના કુર્તા-પાયજામો પહેર્યો છે. તેમના કુર્તા પર સફેદ ભરતકામ કરેલું જોવા મળી રહ્યું  છે. સફેદ ચંપલ અને કાળા ગોગલ્સમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. રેમ્પ વોકનો આ જૂનો ફોટો શેર કરતા બિગ બીએ કહ્યું કે તેઓ ફરીથી રેમ્પ વોક કરવા માટે ઉત્સુક છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

અમિતાભ રેમ્પ વોક કરવા માંગે છે

કેપ્શનમાં હેલ્થ અપડેટ આપતા બિગ બીએ લખ્યું, “મારી રિકવરી માટે તમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર. હું સ્વસ્થ થઈ રહ્યો છું. આશા છે કે ટૂંક સમયમાં રેમ્પ પર પાછા આવીશ." બિગ બીની આ પોસ્ટ જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે. માત્ર બિગ બી જ નહીંફેન્સ પણ તેને રેમ્પ વોક કરતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget