શોધખોળ કરો

આ વ્યક્તિને 2 વર્ષ પહેલા જ ખબર હતી 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'

1/4
સુશાંતે પોતાના જવાબમાં લખ્યું હતું, મારું માનવું છે, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવને એક જ યુવતી દેવસેના સાથે પ્રેમ થઈ જાય છે. દેવસેના ભલ્લાલદેવની જગ્યાએ અમરેન્દ્રને તેના દયાળુ સ્વભાવને કારણે પસંદ કરે છે. પોતાનું રાજ્ય અને પ્રેમિકા ખોવાના કારણે ભલ્લાલેવ નિરાશ થઈ જાય છે. પોતાના પિતાની સાથે મળીને ભલ્લાલદેવ અમરેન્દ્ર વિરૂદ્ધ ષડયંત્ર બનાવે છે અને રાજમાતા શિવગામીને કોઈપણ રીતે મનાવી લે છે અને તે અમરેન્દ્ર બાહુબલીને મારવાનો આદેશ આપે છે. જોકે કટપ્પાને અમરેન્દ્ર પસંદ હોય છે. તેમ છતાં તે રાણીનો આદેશ માને છે અને બાહુબલીને મારે છે. તેને આ વાતનો સમગ્ર જીવન પસ્તાવો રહે છે અને પોતાની ભૂલને સુધારવા માટે એક તક શોધે છે.
સુશાંતે પોતાના જવાબમાં લખ્યું હતું, મારું માનવું છે, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવને એક જ યુવતી દેવસેના સાથે પ્રેમ થઈ જાય છે. દેવસેના ભલ્લાલદેવની જગ્યાએ અમરેન્દ્રને તેના દયાળુ સ્વભાવને કારણે પસંદ કરે છે. પોતાનું રાજ્ય અને પ્રેમિકા ખોવાના કારણે ભલ્લાલેવ નિરાશ થઈ જાય છે. પોતાના પિતાની સાથે મળીને ભલ્લાલદેવ અમરેન્દ્ર વિરૂદ્ધ ષડયંત્ર બનાવે છે અને રાજમાતા શિવગામીને કોઈપણ રીતે મનાવી લે છે અને તે અમરેન્દ્ર બાહુબલીને મારવાનો આદેશ આપે છે. જોકે કટપ્પાને અમરેન્દ્ર પસંદ હોય છે. તેમ છતાં તે રાણીનો આદેશ માને છે અને બાહુબલીને મારે છે. તેને આ વાતનો સમગ્ર જીવન પસ્તાવો રહે છે અને પોતાની ભૂલને સુધારવા માટે એક તક શોધે છે.
2/4
આ યુવક કરોડો રૂપિયાના સવાલનો જવાબ જાણતો હતો અને તેનો જવાબ તેણે ક્યૂરા (Quora) પર આપ્યો હતો. ક્યૂરા પર આ સવાલ પોસ્ટ કરવામાં આવ્યો કે 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબમાં અનેક જવાબ આવ્યા પરંતુ સુશાંત દહલે 2 વર્ષ પહેલા આપેલ જવાબ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ હતો.
આ યુવક કરોડો રૂપિયાના સવાલનો જવાબ જાણતો હતો અને તેનો જવાબ તેણે ક્યૂરા (Quora) પર આપ્યો હતો. ક્યૂરા પર આ સવાલ પોસ્ટ કરવામાં આવ્યો કે 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબમાં અનેક જવાબ આવ્યા પરંતુ સુશાંત દહલે 2 વર્ષ પહેલા આપેલ જવાબ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ હતો.
3/4
આ ફિલ્મના સૌથી મોટા સવાલ 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'નો જવાબ આખરે લોકોને મળી ગયો. પરંતુ જે રહસ્યને 2 વર્ષ સુધી દબાવીને રાખવામાં આવ્યું અને આ કહાના ટ્વિસ્ટને જાળવી રાખવા માટે ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ મહેનત કરી. પરંતુ એક યુવકે 2 વર્ષ પહેલા જ અંદાજ લગાવી લીધો હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે મારશે. સાંભળવામાં આ અજીબ લાગશે પરંતુ સુશાંત દહલ નામના એક વ્યક્તિએ જુલાઈ, 2016માં જ પોતાના અંદાજમાં ફિલ્મની પરફેક્ટ સ્ટોરી જણાવી દીધી હતી.
આ ફિલ્મના સૌથી મોટા સવાલ 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'નો જવાબ આખરે લોકોને મળી ગયો. પરંતુ જે રહસ્યને 2 વર્ષ સુધી દબાવીને રાખવામાં આવ્યું અને આ કહાના ટ્વિસ્ટને જાળવી રાખવા માટે ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ મહેનત કરી. પરંતુ એક યુવકે 2 વર્ષ પહેલા જ અંદાજ લગાવી લીધો હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે મારશે. સાંભળવામાં આ અજીબ લાગશે પરંતુ સુશાંત દહલ નામના એક વ્યક્તિએ જુલાઈ, 2016માં જ પોતાના અંદાજમાં ફિલ્મની પરફેક્ટ સ્ટોરી જણાવી દીધી હતી.
4/4
નવી દિલ્હીઃ બાહુબલી 1 રિલીઝ થયા બાદથી જ દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક હતી કે આખરે કટપ્પાને બાહુબલીએ શા માટે માર્યો અને આ સવાલનો જવાબ જાણવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા હતા. 2015માં રિલીઝ થયેલ આ ફિલ્મનો બીજો ભાગ 2 વર્ષ બાદ 28 એપ્રિલના રોજ રિલીઝ થયો અને રિલીઝ બાદથી જ આ ફિલ્મ લોગોના વખાણ કરવાની સાથે કરોડોની કમાણીનો રેકોર્ડ પણ બનાવી રહી છે.
નવી દિલ્હીઃ બાહુબલી 1 રિલીઝ થયા બાદથી જ દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક હતી કે આખરે કટપ્પાને બાહુબલીએ શા માટે માર્યો અને આ સવાલનો જવાબ જાણવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા હતા. 2015માં રિલીઝ થયેલ આ ફિલ્મનો બીજો ભાગ 2 વર્ષ બાદ 28 એપ્રિલના રોજ રિલીઝ થયો અને રિલીઝ બાદથી જ આ ફિલ્મ લોગોના વખાણ કરવાની સાથે કરોડોની કમાણીનો રેકોર્ડ પણ બનાવી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Embed widget