શોધખોળ કરો

Akshay Kumar: પાન મસાલાની એડ પર વિવાદ વધતા અક્ષય કુમારે તોડ્યું મૌન, કહ્યુ- 'તેને ઓક્ટોબર 2021માં શૂટ કરાઇ હતી'

Akshay Kumar Controversy: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફરી એકવાર પાન મસાલાની જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે

Akshay Kumar Controversy: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફરી એકવાર પાન મસાલાની જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે. આને લઈને અભિનેતાને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે અક્ષયે આ અંગે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આ જાહેરાત ઓક્ટોબર 2021માં શૂટ કરવામાં આવી હતી. જે તેઓ આવતા મહિનાના અંત સુધીમાં બતાવી શકે છે.

આ જાહેરાત ઓક્ટોબર 2021 માં શૂટ કરવામાં આવી છે - અક્ષય કુમાર

હવે અક્ષય કુમારે તેના X એકાઉન્ટ પર પાન મસાલા એડના વિવાદને લઈને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે એક ચેનલને જવાબ આપ્યો અને લખ્યું- જો તમને અન્ય વસ્તુઓ સિવાય ફેક ન્યૂઝમાં રસ છે તો અહીં તમારા માટે કેટલાક ફેક્ટ્સ છે. આ જાહેરાતો 13 ઓક્ટોબર, 2021ના રોજ શૂટ કરવામાં આવી હતી. ત્યારે જ મેં આ જાહેરાતો બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી મારે બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ આવતા મહિનાના અંત સુધી કાયદેસર રીતે પહેલાથી જ શૂટ કરાયેલી જાહેરાતો ચલાવી શકે છે. શાંત રહો અને કોઈ સાચા સમાચાર કરો..''

વીડિયો જોયા બાદ ફેન્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો

વાસ્તવમાં અક્ષય કુમારની આ એડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે તમાકુ બ્રાન્ડની એડમાં જોવા મળી રહ્યો છે.આ વીડિયોમાં આ ત્રણેય સ્ટાર્સની સાથે અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળી રહી છે. અક્ષયનો આ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવતા જ તેના ચાહકો ગુસ્સે થઈ ગયા અને અભિનેતાની ટીકા કરી હતી.

અભિનેતાના આ વિડિયો પર ટિપ્પણી કરતાં તેના ચાહકોએ યાદ અપાવ્યું કે તેણે અગાઉ આ માટે ચાહકોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે તે આ જાહેરાત ફરી ક્યારેય નહીં કરે. ચાહકો કહી રહ્યા છે કે લાગે છે કે તમે તમારા વચન પર ખરા ઉતરી શક્યા નથી અને ફરીથી તમે અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે આ માટે જાહેરાત કરી છે.

અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપરા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
Embed widget