શોધખોળ કરો

સુશાંત કેસઃ વકીલ માનશિંદેએ કઇ વાત આગળ ધરીને રિયા પોતાની ધરપકડ માટે તૈયાર થઇ હોવાની વાત કહી, જાણો વિગતે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એટલે કે એનસીબીએ રિયા ચક્રવર્તીને આજે સવારે સમન્સ આપી દીધુ હતુ. સમન્સ આપવા દરમિયાન એનસીબીએ રિયાને બે વિકલ્પ આપ્યા હતા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એટલે કે એનસીબીએ રિયા ચક્રવર્તીને આજે સવારે સમન્સ આપી દીધુ હતુ. સમન્સ આપવા દરમિયાન એનસીબીએ રિયાને બે વિકલ્પ આપ્યા હતા. પહેલુ હતુ- તરતજ એનસીબીની ટીમ સાથે જવાનુ, અને બીજુ એકલી આવવાનુ. રિયાએ બીજા વિકલ્પને પસંદ કર્યુ હતુ, જેથી તે પોતાના વકીલ સતિશ માનશિંદેને સમન બતાવી શકે છે અને તેની પાસે કંઇક સલાહ લઇ શકે. થોડીવાર પહેલા જ રિયા એનસીબીની ઓફિસે પહોંચી છે. એનસીબીની ઓફિસમાં રિયા સાથે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ પર પુછપરછ થવાની છે. પરંતુ તેના પહેલા તેના વકીલ સતિશ માનશિંદેએ કહી દીધુ કે રિયા ધરપકડ માટે તૈયાર છે. તેમને આ ને વિચ હન્ટ ગણાવ્યુ છે. વકીલ માનશિંદેએ થોડુ ઇમૉશનલ કાર્ડ રમતા કહ્યું- ધરપકડથી બચવા માટે રિયાએ સીબીઆઇ, ઇડી અને એનસીબીના કોઇપણ કેસમાં આગોતરા જામીન માટે કોર્ટ નથી ગઇ. સતિશ માનશિંદેએ એક નિવેદનમાં કહ્યું- રિયા પોતાની ધરપકડ માટે તૈયાર છે, કેમકે તે વિચ હન્ટ છે. જો કોઇને પ્રેમ કરવો ગુનો છે, તો તેને પોતાના પ્રેમનુ પરિણામ ભોગવવુ પડશે. વકીલે રિયાની ધરપકડ માટે પ્રેમની વાતને આગળ ધરી દીધી હતી. વકીલે કહ્યું કે રિયાએ નિર્દોશ હોવાના કારણે કોઇપણ કોર્ટનો દરવાજો નથી ખખડાવ્યો. સુશાંત કેસઃ વકીલ માનશિંદેએ કઇ વાત આગળ ધરીને રિયા પોતાની ધરપકડ માટે તૈયાર થઇ હોવાની વાત કહી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget