શોધખોળ કરો

Sudheer Varma Suicide: સાઉથના દિગ્ગજ અભિનેતા કરી આત્મહત્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવતા રહે છે. હવે એવા સમાચાર છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે.

Sudheer Varma Suicide: છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવતા રહે છે. હવે એવા સમાચાર છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ 23 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.  ટોલીવુડ અભિનેતાના નિધનથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છે.  

સહ-અભિનેતાએ મૃત્યુની પુષ્ટિ કરી

સુધીર વર્માના કો-સ્ટાર રહેલા અભિનેતા સુધાકરે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાના મૃત્યુની માહિતી આપી છે, તેમણે ટ્વિટર પર સુધીર વર્માના ઘણા ફોટા શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી છે. સુધીરના નિધન પર આશ્ચર્ય વ્યક્ત કરતાં અભિનેતાએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

સુધીર માનસિક તણાવથી ઝઝૂમી રહ્યો હતો

સુધીર વર્માના આકસ્મિક અવસાનથી ફિલ્મ સ્ટાર્સને ઘેરો આઘાત લાગ્યો છે. ઉપરાંત, અભિનેતાના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. માનસિક દબાણના કારણે સુધીરે આવું જીવલેણ પગલું ભર્યું હોવાની અટકળો ચાલી રહી છે.

આવી હતી સુધીર વર્માની કારકિર્દી

તમને જણાવી દઈએ કે ટોલીવુડ એક્ટર સુધીર વર્માએ વર્ષ 2013 માં ફિલ્મ 'સ્વામી રા રા' થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે વર્ષ 2016માં કુંદનાપુ બોમ્મા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી સુધીર વર્માને ઘણી લોકપ્રિયતા મળી અને તેમણે તેલુગુ સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી. જો કે, આ બધું હોવા છતાં, અભિનેતાને અમુક ફિલ્મોની ઓફર મળી રહી ન હતી. કામ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.

સુધીર વર્મા ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ફિલ્મ સ્ટાર્સે આત્મહત્યાના સમાચારથી દેશને હચમચાવી નાખ્યો હતો. વર્ષ 2022 સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે દુનિયાને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget