શોધખોળ કરો

મુકેશ ખન્નાનો મુંબઇ પોલીસ કમિશનરને પત્ર- બૉલીવુડની આત્મહત્યાઓની ફરીથી તપાસ કરાવવી જોઇએ

સ્ટાર એક્ટર અને શક્તિમાન તરીકે જાણીતા થયેલા મુકેશ ખન્નાએ બૉલીવુડની આત્મહત્યાઓ પર શંકા દર્શાવી છે. એક્ટરે કેટલીક ટીવી ડેબિટમાં દાવો કર્યો છે કે ભૂતકાળમાં બૉલીવુડમાં કેટલીય હત્યાઓ થઇ, જેને આત્મહત્યાઓમાં ખપાવી દેવામાં આવી છે

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર અને શક્તિમાન તરીકે જાણીતા થયેલા મુકેશ ખન્નાએ બૉલીવુડની આત્મહત્યાઓ પર શંકા દર્શાવી છે. એક્ટરે કેટલીક ટીવી ડેબિટમાં દાવો કર્યો છે કે ભૂતકાળમાં બૉલીવુડમાં કેટલીય હત્યાઓ થઇ, જેને આત્મહત્યાઓમાં ખપાવી દેવામાં આવી છે. મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકાને લઇને જાણીતા થયેલા અભિનેતાની આ ટિપ્પણી પર કેટલાય લોકોએ એ કહીને ફગાવી પણ દીધી છે કે આ વ્યક્તિ કંઇક વધારે જ જાણે છે.
હવે મુકેશ ખન્નાના નિવેદન પર કાર્યવાહીનો એક સંભવિત કેસ બની ગયો છે. મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહને આ સંબંધમાં એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં એ માંગ કરવામાં આવી છે કે પોલીસે આવા તમામ બૉલીવુડ આત્મહત્યાઓની ફરીથી તપાસ કરવી જોઇએ, જે છેલ્લા 50 વર્ષોમાં સંભવિત હત્યાઓ હોઇ શકે છે. શિવસેના નેતા અને વસંતરાવ નાઇક શેટ્ટી સ્વાવલંબન મિશનના અધ્યક્ષ કિશોર તિવારી, જેમને રાજ્ય મંત્રીનો દરજ્જો આપ્યો છે, એ જનહિતમાં ખન્નાના આરોપોની સઘન તપાસ માટે મુંબઇ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. મુકેશ ખન્નાનો મુંબઇ પોલીસ કમિશનરને પત્ર- બૉલીવુડની આત્મહત્યાઓની ફરીથી તપાસ કરાવવી જોઇએ તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એક ટીવી ઇન્ટરવ્યૂમાં એક ડિબેટ દરમિયાન ખન્નાએ એક આશ્ચર્યજનક નિવેદન આપ્યુ. કોઇપણ પણ તેમને આ પ્રકારના ગંભીર મુદ્દાઓ પર સવાલ ના કર્યો. તેમને બાદમાં બીજી ચેનલ પર પણ આ વાતને દોહરાવી, અને અન્ય લોકોએ આને પ્રમુખતાથી લીધુ છે. તિવારીએ મુંબઇ પોલીસ કમિશનર સિંહને એક વિશેષ તપાસ દળ રચવાનુ કહ્યું છે, અને ખન્નાની ટીવી પર કરવામાં આવેલી ટિપ્પણીઓની તપાસ કરાવવાનો આગ્રહ કર્યો છે.
ખન્નાએ ડિબેટ દરમિયાન કથિત રીતે કહ્યું હતુ કે બૉલીવુડમાં હત્યાઓના કેટલાય અપરાધ દબાવવામાં આવે છે. અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ રીતે આત્મહ્ત્યાના કેસમાં બદલી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગના સુત્રોઅનુસાર સંકેત આપવામાં આવ્યા છે કે સરકાર પોલીસ કમિશનરને એક રિપોર્ટ માંગશે.
તિવારીએ એ પણ કહ્યું કે બહુજ ગંભીર અપરાધ વિશે જો જાણકારી છે તો પોલીસ આની તપાસ માટે ખન્ના, ગોસ્વામી, અને પાત્રાને તરતજ સમન મોકલવુ જોઇએ. તેમને કહ્યું કે, જો ખન્નાના નિવેદનો ખોટા સાબિત થાય તો..

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget