શોધખોળ કરો

Nawazuddin Siddiquiએ પત્નીના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- 'ગંદા આદમી આપકો...'

Nawazuddin Siddiqui Life: નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. અભિનેતાએ કહ્યું કે કેટલીકવાર અફવાઓથી વ્યક્તિની કારકિર્દી ખતમ થઈ જાય છે.

Nawazuddin Siddiqui Talk About His Personal Life: બોલિવૂડના પીઢ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં છે. તેની પત્ની આલિયાએ અભિનેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના કારણે અભિનેતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ત્યારબાદ અભિનેતાએ આ બાબતે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે તેણે આ મામલે તેના મૌનનું કારણ જાહેર કર્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

ક્યારેક અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ – નવાઝ

ઈટાઇમને આપેલા ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીને પોતાના જીવનની ઘણી વાતો શેર કરી હતી. અભિનેતાએ કહ્યું, "ગંદા માણસ તમને પડકારે છે અને જ્યારે તમે કોર્ટમાં જાઓ છો, ત્યારે તે તમારા કરતા વધુ સ્માર્ટ બની જાય છે. જો તમે આવી સ્થિતિમાં પ્રતિક્રિયા આપો છો તો તે વધુ સ્માર્ટ બની જાય છે.  તેવા કિસ્સામાં અફવાઓ પર ધ્યાન ન આપવું વધુ સારું છે.

સત્ય બહાર આવે ત્યાં સુધીમાં કરિયર સમાપ્ત થઈ જાય છે - નવાઝ

અફવાઓ વિશે વાત કરતા નવાઝે કહ્યું કે, અન્ય વ્યક્તિને વિલન બનાવવા માટે અફવા ફેલાવવામાં આવે છે. જેમાં બીજા ઘણા લોકો પણ આગમાં ઘી નાખવાનું કામ કરે છે અને લોકો તેમની વાત માનવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી મામલાની સંપૂર્ણ સત્યતા સામે આવે ત્યાં સુધી તે વ્યક્તિની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય છે ."

આ ફિલ્મોમાં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન ટૂંક સમયમાં સુધીર મિશ્રાની ફિલ્મ 'અફવાહ'માં જોવા મળશે. જેમાં તે ભૂમિ પેડનેકર સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પછી તે નેહા શર્મા સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જોગીરા સા રા રા'માં જોવા મળશે. તેની ફિલ્મ 12 મેના રોજ સિનેમાઘરોમાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget