શોધખોળ કરો

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ કંઈક આવી થઈ રણબીર કપૂરની જિંદગી, રણબીરે ખુદ ખુલાસો કર્યો

5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયાએ લગ્ન કર્યા છે. હવે રણબીરે પોતાના લગ્ન બાદ જિંદગીમાં આવેલા બદલાવ અંગે માહિતી શેર કરી છે.

Ranbir Kapoor Life Changes After Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવુડની સુંદર જોડીમાંની એક જોડી છે. લાંબા અફેર બાદ રણબીર અને આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. બંનેની પ્રેમ કહાનીની શરુઆત બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પરથી જ શરુ થઈ હતી. 5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયાએ લગ્ન કર્યા છે. હવે રણબીરે પોતાના લગ્ન બાદ જિંદગીમાં આવેલા બદલાવ અંગે માહિતી શેર કરી છે.

એક મીડિયા પોર્ટલને આપેલા એક ઈન્ટરવ્યુંમાં રણબીરે જણાવ્યું કે, આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ તેમની જિંદગી કેવી થઈ ગઈ છે. રણબીર કપૂરે કહ્યું કે, એટલો મોટો બદલાવ નથી આવ્યો. અમે વિચાર્યું હતું કે લગ્ન કરી લઈશું તો અમે કરી લીધાં. અમારા કેટલાંક વચનો પણ હતાં. લગ્નના આગળના દિવસે જ અમે બંને કામ પર નિકળી ગયા. આલિયા પોતાના શૂટિંગ માટે નિકળી ગઈ અને હું પણ મનાલી જવા નિકળી ગયો હતો. જ્યારે તે લંડનની પરત આવશે અને મારી ફિલ્મ શમશેરા રીલીઝ થશે ત્યાર પછી અમે એક અઠવાડીયાની રજા લેવાનું વિચારી રહ્યા છીએ. અમને અત્યારે પણ એવું નથી લાગતું કે અમે લગ્ન કરી લીધાં છે.

હોલીવુડ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે આલિયાઃ
લગ્નના બીજા દિવસે જ રણબીર અને આલિયા પોતાના વ્યવસાયિક કામો પુરાં કરવા માટે નિકળી પડ્યા હતા. આલિયા ભટ્ટ હોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ની શૂટિંગ માટે રવાના થઈ ગઈ અને રણબીર સંદીપ રેડ્ડી વાંગાની આગામી બોલીવુડ ફિલ્મ એનિમલ માટે મનાલી પહોંચી ગયો હતો. 

હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું નથી કોઈ સપનુંઃ
જ્યારે રણબીરને તેની પત્ની આલિયાની જેમ હોલીવુડમાં કરિયર બનાવવા માટેની ઈચ્છાઓ વિશે પુછવામાં આવ્યું તો, રણબીરે કહ્યું કે, મારી પાસે હોલીવુડને લઈ કોઈ સપનું નથી. મારી પાસે ફક્ત બ્રહ્માસ્ત્રનાં (Brahmāstra) સપનાં છે. હું જ્યાં છું ત્યાં જ ખુશ છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget