બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનું 18 માર્ચના રોજ નિધન થયું હતું. તે લગભગ ત્રણ અઠવાડિયાથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.. મંગળવારે સાંજે તેમની શોકસભા રાખવામાં આવી હતી. જેમાં ઘણા સેલિબ્રીટીઝ હાજર રહ્યા હતા.
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયની પ્રાર્થનાસભામાં આવ્યા આ સ્ટાર્સ, જુઓ તસવીરો