શોધખોળ કરો

શ્રીદેવીની અંતિમયાત્રામાં અમિતાભને જાવેદ અખ્તરે સંભળાવ્યો ક્યો શેર, મૂળ કોના માટે લખાયેલો? જાણો વિગત

1/4
 આ ટ્વીટને લઈને ઘણી પ્રકારના ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે, કે તે સિક્સ્થ સેન્સ હતું તો કોઈએ કહ્યું કે તેમને કદાચ શ્રીદેવી વિશે પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું. આ ટ્વિટ પાછળનું તથ્ય કોઈ પણ હોય.. પણ હવે શ્રીદેવી આ દુનિયામાં નથી રહ્યા. બાકી છે તો બસ તેમની યાદો.
આ ટ્વીટને લઈને ઘણી પ્રકારના ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે, કે તે સિક્સ્થ સેન્સ હતું તો કોઈએ કહ્યું કે તેમને કદાચ શ્રીદેવી વિશે પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું. આ ટ્વિટ પાછળનું તથ્ય કોઈ પણ હોય.. પણ હવે શ્રીદેવી આ દુનિયામાં નથી રહ્યા. બાકી છે તો બસ તેમની યાદો.
2/4
 જણાવી દઈએ કે 24મી ફેબ્રુઆરીએ દુબઈમાં શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું, જેના કારણે ફોરેન્સિક રિપોર્ટમાં ‘દુર્ઘટનાવશ ડૂબવું’ કારણ દર્શાવાયું. જોકે, શ્રીદેવીના નિધનની ખબરના એક દિવસ પહેલા અમિતાભ બચ્ચને કંઈક આવું ટ્વીટ કર્યું હતું જેણે બધાને હલાવીને મૂકી દીધા હતા. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચેને અજીબ ગભરામણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેના બીજા દિવસે શ્રીદેવીના આકસ્મિક નિધનની ખબર આવી.
જણાવી દઈએ કે 24મી ફેબ્રુઆરીએ દુબઈમાં શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું, જેના કારણે ફોરેન્સિક રિપોર્ટમાં ‘દુર્ઘટનાવશ ડૂબવું’ કારણ દર્શાવાયું. જોકે, શ્રીદેવીના નિધનની ખબરના એક દિવસ પહેલા અમિતાભ બચ્ચને કંઈક આવું ટ્વીટ કર્યું હતું જેણે બધાને હલાવીને મૂકી દીધા હતા. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચેને અજીબ ગભરામણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેના બીજા દિવસે શ્રીદેવીના આકસ્મિક નિધનની ખબર આવી.
3/4
 દુઃખની આ ઘટીમાં અમિતાભ બચ્ચને પોતાની કૉ-સ્ટાર અને ફ્રેન્ડ શ્રીદેવીને યાદ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, ‘રહને કો સદા દેહર (દુનિયા)મેં આતા નહીં કોઈ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઈ.. જાવેદ અખ્તર સાહેબે આ શેર મને શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ ગુરુ દત્ત સાહેબના નિધન પર લખાયો હતો, પણ આજે પણ તે વ્યાજબી છે.’
દુઃખની આ ઘટીમાં અમિતાભ બચ્ચને પોતાની કૉ-સ્ટાર અને ફ્રેન્ડ શ્રીદેવીને યાદ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, ‘રહને કો સદા દેહર (દુનિયા)મેં આતા નહીં કોઈ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઈ.. જાવેદ અખ્તર સાહેબે આ શેર મને શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ ગુરુ દત્ત સાહેબના નિધન પર લખાયો હતો, પણ આજે પણ તે વ્યાજબી છે.’
4/4
મુંબઈઃ એક્ટ્રેસ શ્રીદેવી બુધવારે પંચતત્વમાં વિલીન થઈ ગઈ. મુંબઈમાં વિલે પાર્લે સેવા સમાજ શ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પતિ બોની કપૂરે શ્રીદેવીના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. એક્ટ્રેસના જવાથી બધા શોકમાં ડૂબી ગયા છે. અમિતાભ બચ્ચનને પણ શ્રીદેવીને આ રીતે ચાલ્યા જવાધી દુઃખ થયું છે. તેમણે શ્રીદેવીને ટ્વિટર પર શ્રદ્ધાંજલી આપી છે.
મુંબઈઃ એક્ટ્રેસ શ્રીદેવી બુધવારે પંચતત્વમાં વિલીન થઈ ગઈ. મુંબઈમાં વિલે પાર્લે સેવા સમાજ શ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પતિ બોની કપૂરે શ્રીદેવીના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. એક્ટ્રેસના જવાથી બધા શોકમાં ડૂબી ગયા છે. અમિતાભ બચ્ચનને પણ શ્રીદેવીને આ રીતે ચાલ્યા જવાધી દુઃખ થયું છે. તેમણે શ્રીદેવીને ટ્વિટર પર શ્રદ્ધાંજલી આપી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget