શોધખોળ કરો

રાજ કુંદ્રાના કારણે આ 'કુંદ્રા'ને લોકો આપી રહ્યા છે ગાળો, પોર્ન ફિલ્મો બનાવતો હોવાનું કહીને કરાઈ રહ્યો છે ટ્રોલ

રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ થયા બાદ એક્ટર કરણ કુંદ્રાની છબી પણ ખરાબ થઇ રહી છે. બંનેની એક જ સરનેમ હોવાથી લોકોને તેને ટ્રોલ કરી રહ્યાં છે.

મુંબઇ: અશ્વિલ વીડિયો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. જો કે રાજકુંદ્રાના આ કેસની કારણે એક્ટર કરણ કુંદ્રાની છબી પણ ખરડાઇ રહી છે. આ વાતથી એક્ટર કરણ કુંદ્રા ચિંતિત છે. બંનેની સમાન સરનેમના કારણે લોકો તેને આ કેસમાં આરોપી સમજી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર માત્ર કરણ કુંદ્રા નામ જ ટ્રોલ નથી થઇ રહ્યું પરંતુ તેમનો ફોટો પણ મૂકવામાં આવી રહ્યો છે. આ સ્થિતિના કારણે એક્ટર કરણ કુંદ્રા ચિંતામાં મૂકાયા છે.

એક્ટર કરણ કુંદ્રાએ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, “રાજ કુંદ્રાની પોર્નગ્રાફીમાં ધરપકડ થયા બાદ સમાન સરનેમ હોવાના કારણે રાજ કુંદ્રા બદલે મને ટ્વિટર પર અને અન્ય સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ માટે લોકો મને દોષીત સમજી રહ્યાં છે”

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કરણ કુંદ્રાએ કહ્યું કે, લોકો સમાન સરનેમ હોવાના કારણે આ કેસને લઇને મને ટેગ કરી રહ્યાં છે અને ફોટો સાથે ટ્રોલ કરી રહ્યાં છે. ‘જો કે એક્ટર કરણ કુંદ્રાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે, બિઝનેસ મેન અને શિલ્પા શેટ્ટીના પતિ સામે આ કેસ ચાલી રહ્યો છે નહી કે એક્ટર કરણ કુંદ્રા સામે,

શું છે સમગ્ર મામલો
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેમને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઇએ ધરપકડ કરાઇ હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જુલાઇએ તેમની પૂછપરથ કરીને તેમની ધરપકડ કરાઇ હતી.

ત્યારબાદ બિઝનેસ મેન રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં રાખવાનો નિર્ણય થયો હતો. કોર્ટે 27 જુલાઇ સુધી જેલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. મુંબઇ પોલીસે સાત દિવસની કસ્ટડી માટે કોર્ટમાં માંગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજું વધુ પુરાવા મેળવવાના બાકી છે અને હજુ વધુ તપાસ કરવાની બાકી છે.  જેના માટે તેમને વધુ સમય જોઇએ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget