શોધખોળ કરો

પ્રિયંકા ચોપડાના લગ્નની તારીખ આવી સામે, જાણો કઈ જગ્યાએ કરશે લગ્ન અને કેટલા દિવસ ચાલશે સમારોહ

1/5
પ્રિયંકા અને નિક એકબીજાના પરિવારજનોને ઘણી વખત મળી ચુક્યા છે. 18 ઓગસ્ટના રોજ ભારતીય પરંપરા અંતર્ગત પ્રિયંકા અને નિકની સગાઇ થઈ હતી. આ મોકા પર નિકના માતા-પિતા પણ હાજર હતા.
પ્રિયંકા અને નિક એકબીજાના પરિવારજનોને ઘણી વખત મળી ચુક્યા છે. 18 ઓગસ્ટના રોજ ભારતીય પરંપરા અંતર્ગત પ્રિયંકા અને નિકની સગાઇ થઈ હતી. આ મોકા પર નિકના માતા-પિતા પણ હાજર હતા.
2/5
રિપોર્ટ્સ મુજબ 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાશે. ત્રણ દિવસ સુધી જોધપુરમાં લગ્ન સમારોહ ચાલશે. 30 નવેમ્બરથી શરૂ થઈ 2 ડિસેમ્બર સુધી ચાલનારા સમારોહમાં દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ આવશે.
રિપોર્ટ્સ મુજબ 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાશે. ત્રણ દિવસ સુધી જોધપુરમાં લગ્ન સમારોહ ચાલશે. 30 નવેમ્બરથી શરૂ થઈ 2 ડિસેમ્બર સુધી ચાલનારા સમારોહમાં દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ આવશે.
3/5
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.
4/5
મુંબઈઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તેમની રિલેશનશિપને લઈ સતત સમાચારમાં છે. થોડા સમય પહેલા બંનેને સગાઈ કરી ત્યારે જ લગ્નનની ચર્ચા થઈ ગઈ હતી. તાજા અહેવાલ મુજબ બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે.
મુંબઈઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તેમની રિલેશનશિપને લઈ સતત સમાચારમાં છે. થોડા સમય પહેલા બંનેને સગાઈ કરી ત્યારે જ લગ્નનની ચર્ચા થઈ ગઈ હતી. તાજા અહેવાલ મુજબ બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે.
5/5
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget