શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું- પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પટના લઈ જવાશે
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આજે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાના આકસ્મિક નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે.

Background
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલ કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે. પોલીસની હાલ સુધી સુશાંત સિંહના ઘરેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. હાલ તેનુ શબ હોસ્પિટલમાં છે અને હવે તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ તેમના મોત પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું કે અભિનેતાના પાર્થિવ શરીરને પટના લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ સંસ્કાર થશે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલમાં કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે.
18:50 PM (IST) • 14 Jun 2020
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિનષેક ત્રિમુખેએ કહ્યું અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ બતાવી શકે છે. અત્યાર સુધીમાં અમને કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી.
18:48 PM (IST) • 14 Jun 2020
Load More
Tags :
Bollywood Famous Actor Bollywood Famous Actor Sushant Singh Sushant Singh Sushant Singh Committed Suicideગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















