શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

‘જ્યારે હું કપડા બદલી રહી હતી…’, ટીવી એક્ટ્રેસે પ્રોડ્યૂસર પર લગાવ્યા ગંભીર આરોપ 

નાના પડદાની પ્રખ્યાત સીરિયલ 'યે હૈ મોહબ્બતેં' લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ શોમાં કૃષ્ણા મુખર્જીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

નાના પડદાની પ્રખ્યાત સીરિયલ 'યે હૈ મોહબ્બતેં' લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ શોમાં કૃષ્ણા મુખર્જીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 'યે હૈ મોહબ્બતેં'થી તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. જોકે, તે છેલ્લે ટીવી સીરિયલ 'શુભ શગુન'માં જોવા મળી હતી. આ શોથી તે નાના પડદાથી અંતર જાળવી રહી છે. હવે તાજેતરમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેણે શો કેમ છોડ્યો.

કૃષ્ણા મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ તેની પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે કેવી રીતે 'શુભ શગુન' મેકર્સ તેને હેરાન કરતા હતા અને ધમકીઓ પણ આપતા હતા. જેના કારણે તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. પોતાની પોસ્ટના કેપ્શનમાં કૃષ્ણાએ લખ્યું છે કે 'આ લખતી વખતે મારા હાથ હજુ પણ ધ્રૂજી રહ્યા છે, પરંતુ હું કરીશ. આ કારણે હું ડિપ્રેશન અને ચિંતામાંથી પસાર થઈ રહી છું. આપણે આપણી આંતરિક લાગણીઓને દબાવી દઈએ છીએ અને સોશિયલ મીડિયા પર આપણી ઉજળી બાજુ બતાવીએ છીએ. પણ આ સત્ય છે. મારો પરિવાર મને પોસ્ટ ન કરવાનું કહેતો હતો કારણ કે તેઓ હજુ પણ ડરી રહ્યા છે કે આ લોકો તમને નુકસાન પહોંચાડશે તો ? પણ મારે શા માટે ડરવું જોઈએ ? આ મારો અધિકાર છે અને મને ન્યાય જોઈએ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786)

કૃષ્ણાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેણીમાં ક્યારેય પોતાની લાગણી વ્યક્ત કરવાની હિંમત નહોતી, પરંતુ આજે તેણે નક્કી કર્યું છે કે તે હવે તેને વધુ રોકશે નહીં. તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને છેલ્લું દોઢ વર્ષ તેના માટે બિલકુલ સરળ ન હતું. તે ઉદાસ અને ચિંતિત છે અને જ્યારે તે એકલી હતી ત્યારે ખુલ્લેઆમ રડતી હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે તેણે દંગલ ટીવી માટે તેનો છેલ્લો શો 'શુભ શગુન' કરવાનું શરૂ કર્યું. તે તેના જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતો. તેણી ક્યારેય તે કરવા માંગતી ન હતી, પરંતુ તેણીએ અન્યની વાત સાંભળી અને કરાર પર હસ્તાક્ષર કર્યા.

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, પ્રોડક્શન હાઉસ અને મેકર કુંદન શાહે તેને ઘણી વખત હેરાન કરી હતી. આટલું જ નહીં, એકવાર તેણે તેણીને તેના પોતાના મેક-અપ રૂમમાં બંધ કરી દીધી કારણ કે તેણીની તબિયત સારી નહોતી અને તેણે શૂટિંગ ન કરવાનું નક્કી કર્યું. તેઓ તેમને તેમના કામ માટે ચૂકવણી કરતા ન હતા. જ્યારે તેણી તેના કપડાં બદલી રહી હતી, ત્યારે તે તેના મેક-અપ રૂમના દરવાજા પર આવી પહોંચ્યા અને દરવાજો ખખડાવી રહ્યા હતા, જાણે તે તેને તોડી નાખશે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેને તેની 5 મહિનાની મહેનતનું પણ વળતર મળ્યું નથી. તેઓ સુરક્ષિત અનુભવી રહ્યા નથી અને વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનેત્રી ન્યાયની માંગ કરી રહી છે. ઘણા ટીવી સ્ટાર્સ તેને સપોર્ટ કરતા જોવા મળે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
પત્ની સાથે મળીને રોકાણ કરો! પોસ્ટ ઓફિસની આ યોજનામાં દર મહિને ₹9,250 કમાણી થશે, જાણો ગણતરી
પત્ની સાથે મળીને રોકાણ કરો! પોસ્ટ ઓફિસની આ યોજનામાં દર મહિને ₹9,250 કમાણી થશે, જાણો ગણતરી
દિલ્હી વિસ્ફોટ બાદ કોલકાતામાં હાઇ એલર્ટ: ભારત-દ. આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય, જાણો મેચ રમાશે કે નહીં?
દિલ્હી વિસ્ફોટ બાદ કોલકાતામાં હાઇ એલર્ટ: ભારત-દ. આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય, જાણો મેચ રમાશે કે નહીં?
Exclusive: ધર્મેન્દ્રની ₹450 કરોડની સંપત્તિના અસલી વારસદાર કોણ? છ બાળકોમાંથી કોને મળશે કેટલો હિસ્સો, જાણો કાયદો
Exclusive: ધર્મેન્દ્રની ₹450 કરોડની સંપત્તિના અસલી વારસદાર કોણ? છ બાળકોમાંથી કોને મળશે કેટલો હિસ્સો, જાણો કાયદો
Embed widget