શોધખોળ કરો

આ જાણીતી TV એક્ટ્રેસના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન થયું મોત, જાણો વિગત

સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

મુંબઈઃ બમ બમ ભોલેના નાદ સાથે થોડા દિવસો પહેલા અમરનાથ યાત્રાની શરૂઆત થઈ છે.  સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
View this post on Instagram
 

Doing nothing feels like floating on warm water to me #delightful #perfect .

A post shared by shiny doshi (@shinydoshi15) on

રિપોર્ટ્સ મુજબ યાત્રા દરમ્યાન તેમને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેમને ટુરિસ્ટ મેડિકલ કેમ્પમાં લઇ ગયા ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની બોડીને શનિવારે ગુજરાત સ્થિત ગૃહનિવાસ પર મોકલી દેવાઈ છે. પિતાના અંતિમ દર્શન માટે શાઈની મુંબઈથી પોતાના ઘરે પહોંચી ગઈ છે.
View this post on Instagram
 

Good bye 2018💕

A post shared by shiny doshi (@shinydoshi15) on

શાઈનીએ 2013માં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. તે સિરિયલમાં શાઈની કુસુમ દેસાઈના રોલમાં દેખાઈ હતી. ત્યારબાદ તે ‘જમાઈ રાજા’ સિરિયલની ત્રીજી સીઝનની લીડ એક્ટ્રેસ હતી. તે સિરિયલમાં શાઈની રવિ દુબેની સામે માહી સેનગુપ્તાના રોલમાં હતી. શાઈનીએ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. હાલ તે સીરિયલ ‘શ્રીમદ ભાગવત’માં નજરે પડી રહી છે.
શાઈનીએ તાજેતરમાં જ એક લક્ઝરી કાર ખરદી હતી. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, ‘આજે માતાનું વધુ એક સપનું પૂરું થયું. તુ બસ તારુ કર્મ કર પછી જો કર્મ પણ તેનું કર્મ કરે છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget