શોધખોળ કરો

આ જાણીતી TV એક્ટ્રેસના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન થયું મોત, જાણો વિગત

સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

મુંબઈઃ બમ બમ ભોલેના નાદ સાથે થોડા દિવસો પહેલા અમરનાથ યાત્રાની શરૂઆત થઈ છે.  સિરિયલ ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું નિધન થયું છે. તે અમરનાથ યાત્રા પર હતા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. શાઈનીના પિતાના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
View this post on Instagram
 

Doing nothing feels like floating on warm water to me #delightful #perfect .

A post shared by shiny doshi (@shinydoshi15) on

રિપોર્ટ્સ મુજબ યાત્રા દરમ્યાન તેમને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેમને ટુરિસ્ટ મેડિકલ કેમ્પમાં લઇ ગયા ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની બોડીને શનિવારે ગુજરાત સ્થિત ગૃહનિવાસ પર મોકલી દેવાઈ છે. પિતાના અંતિમ દર્શન માટે શાઈની મુંબઈથી પોતાના ઘરે પહોંચી ગઈ છે.
View this post on Instagram
 

Good bye 2018💕

A post shared by shiny doshi (@shinydoshi15) on

શાઈનીએ 2013માં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. તે સિરિયલમાં શાઈની કુસુમ દેસાઈના રોલમાં દેખાઈ હતી. ત્યારબાદ તે ‘જમાઈ રાજા’ સિરિયલની ત્રીજી સીઝનની લીડ એક્ટ્રેસ હતી. તે સિરિયલમાં શાઈની રવિ દુબેની સામે માહી સેનગુપ્તાના રોલમાં હતી. શાઈનીએ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. હાલ તે સીરિયલ ‘શ્રીમદ ભાગવત’માં નજરે પડી રહી છે.
શાઈનીએ તાજેતરમાં જ એક લક્ઝરી કાર ખરદી હતી. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, ‘આજે માતાનું વધુ એક સપનું પૂરું થયું. તુ બસ તારુ કર્મ કર પછી જો કર્મ પણ તેનું કર્મ કરે છે.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Embed widget