શોધખોળ કરો

Kangana Ranaut's Tweet Deleted: ટ્વિટરની કંગના પર મોટી કાર્યવાહી, ખેડૂત આંદોલનને લઈ આપત્તિજનક ટ્વિટ કર્યા ટિલિટ

મંગળવારે કંગનાએ રિહાનાના ટ્વીટને રિટ્વીટ કરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી પણ કહી દીધા હતા. તેણે એ પણ કહ્યું હતું કે, તેઓ દેશના ભાગલા પાડવા માંગે છે.

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ખેડૂત આંદોલન વિરુદ્ધ સતત ટ્વિટ કરી રહી છે. એટલું જ ખેડૂત આંદોલનના સપોર્ટ કરનાર તમામ મોટા સેલેબ્સ અને વિદેશી હસ્તીઓને પર નિશાન બનાવી રહી હતી. હવે કંગનાના વાંધાજનક  ટ્વિટને લઈને ટ્વિટર તેના પર પગલા લીધા છે. ટ્વિટરે કંગનાના કેટલાક ટ્વિટ ટિલીટ કરી દીધાં છે. સાથે ડિલીટ કરવાનું કારણ પણ આપ્યું છે. ટ્વિટરનું કહેવું છે કે, કંગનાની પોસ્ટ ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ટ્વિટર દ્વારા કંગનાના બે ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ બન્ને ટ્વિટ ખેડૂત આંદોલન પર કરવામાં આવ્યા હતા. Kangana Ranaut's Tweet Deleted: ટ્વિટરની કંગના પર મોટી કાર્યવાહી, ખેડૂત આંદોલનને લઈ આપત્તિજનક ટ્વિટ કર્યા ટિલિટ મંગળવારે કંગનાએ રિહાનાના ટ્વીટને રિટ્વીટ કરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી પણ કહી દીધા હતા. તેણે એ પણ કહ્યું હતું  કે, તેઓ દેશના ભાગલા પાડવા માંગે છે. સાથે તેણે રિહાનાને મૂર્ખ પણ ગણાવી હતી. Kangana Ranaut's Tweet Deleted: ટ્વિટરની કંગના પર મોટી કાર્યવાહી, ખેડૂત આંદોલનને લઈ આપત્તિજનક ટ્વિટ કર્યા ટિલિટ કંગનાના ટ્વિટ ડિલીટ કર્યા બાદ પોતાના નિવેદનમાં ટ્વિટરે કહ્યું કે, અમે તેના ટ્વિટ્સ પર કાર્યવાહી કરી છે તે વર્તમાન નિયમોની અમારી સીમા અનુરુપ ટ્વિટરના નિયમોના ઉલ્લંઘનમાં હતી. ટ્વિટરનું આ પગલું કંગના દ્વારા અમેરિકી પોપ સ્ટાર રિહાના પર નિશાન સાધ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. રિહાનાએ દેશના ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget