શોધખોળ કરો

......બાકી બાવાને જંગલમાં શું કામ હોય? જૂનાગઢમાં સિંહદર્શન મુદ્દે મોરારીબાપુએ કર્યો શું રસપ્રદ ખુલાસો?

1/5
 અધિકારીએ વધુમાં જણાવ્યું, “ત્યાર પછી બાપુએ વેહિકલમાં પબ્લિક રોડથી પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ રોડ લોકો માટે સવારે 6થી સાંજે 6 સુધી ખુલ્લો રહે છે. આ અંગે હું હજુ તપાસ હાથ ધરી રહ્યો છું. જો કોઈ દોષી હશે તો તેની સામે જરૂર પગલા ભરવામાં આવશે.”
અધિકારીએ વધુમાં જણાવ્યું, “ત્યાર પછી બાપુએ વેહિકલમાં પબ્લિક રોડથી પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ રોડ લોકો માટે સવારે 6થી સાંજે 6 સુધી ખુલ્લો રહે છે. આ અંગે હું હજુ તપાસ હાથ ધરી રહ્યો છું. જો કોઈ દોષી હશે તો તેની સામે જરૂર પગલા ભરવામાં આવશે.”
2/5
 ગીરનુ અભયારણ્ય 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે બંધ રહે છે. આમ છતાંય વનવિભાગના અધઇકારીઓએ મોરારી બાપુ અને બીજી દસ વ્યક્તિ માટે 8 અને 9 ઓક્ટોબરના રોજ સિંહને ટ્રેક કર્યો હતો. આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. મિરર સાથે વાતચીત કરતા ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (જુનાગઢ) એસ.કે મહેતાએ જણાવ્યું, “આ ફોટા જોતા લાગે છે કે મોરારી બાપુએ ગિરનારની પરિક્રમા કરતી વખતે વચ્ચે હોલ્ટ લીધો હતો. તેના માટે તેમને પરવાનગી આપવામાં આવી હતી. બાપુએ લીલી પરિક્રમા એટલે કે પગપાળા પરિક્રમા કરવાની પરવાનગી માંગી હતી પરંતુ તેમની ઉંમર જોતા તેમને આ પરવાનગી અપાઈ નહતી. તેમાં ઘણું ચાલવુ પડે છે.”
ગીરનુ અભયારણ્ય 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે બંધ રહે છે. આમ છતાંય વનવિભાગના અધઇકારીઓએ મોરારી બાપુ અને બીજી દસ વ્યક્તિ માટે 8 અને 9 ઓક્ટોબરના રોજ સિંહને ટ્રેક કર્યો હતો. આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. મિરર સાથે વાતચીત કરતા ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (જુનાગઢ) એસ.કે મહેતાએ જણાવ્યું, “આ ફોટા જોતા લાગે છે કે મોરારી બાપુએ ગિરનારની પરિક્રમા કરતી વખતે વચ્ચે હોલ્ટ લીધો હતો. તેના માટે તેમને પરવાનગી આપવામાં આવી હતી. બાપુએ લીલી પરિક્રમા એટલે કે પગપાળા પરિક્રમા કરવાની પરવાનગી માંગી હતી પરંતુ તેમની ઉંમર જોતા તેમને આ પરવાનગી અપાઈ નહતી. તેમાં ઘણું ચાલવુ પડે છે.”
3/5
 ઉલ્લેખનીયછે કે, પોરબંદરના એક વકીલે જાણીતા કથાકાર મોરારી બાપુ અને કેટલાંક વનવિભાગ અધિકારીઓ સામે પ્રતિબંધ છતાંય બાપુ માટે સિંહ જોવાની વ્યવસ્થા કરવા માટે કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે. વકીલ ભાનુ ઓડેદરાએ જણાવ્યું, “મેં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CCF) સમક્ષ આ લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.”
ઉલ્લેખનીયછે કે, પોરબંદરના એક વકીલે જાણીતા કથાકાર મોરારી બાપુ અને કેટલાંક વનવિભાગ અધિકારીઓ સામે પ્રતિબંધ છતાંય બાપુ માટે સિંહ જોવાની વ્યવસ્થા કરવા માટે કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે. વકીલ ભાનુ ઓડેદરાએ જણાવ્યું, “મેં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CCF) સમક્ષ આ લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.”
4/5
પુ. મોરારીબાપુએ જણાવ્યું કે, તમારે અમારી વાત ઉપર ભરોસો રાખવો જોઇએ. આ અંગે આરએફઓ શ્રી ટીલાળાએ જણાવ્યું કે, સ્વચ્છ ગીરનાર અભિયાન અંતર્ગત યાત્રા યોજાઇ હતી. જેમાં પુ. મોરારીબાપુ પણ જોડાયા હતા અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગીરનાર અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
પુ. મોરારીબાપુએ જણાવ્યું કે, તમારે અમારી વાત ઉપર ભરોસો રાખવો જોઇએ. આ અંગે આરએફઓ શ્રી ટીલાળાએ જણાવ્યું કે, સ્વચ્છ ગીરનાર અભિયાન અંતર્ગત યાત્રા યોજાઇ હતી. જેમાં પુ. મોરારીબાપુ પણ જોડાયા હતા અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગીરનાર અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
5/5
જુનાગઢઃ પુ. મોરારીબાપુએ ગેરકાયદે સિંહદર્શન કર્યા અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા આ અંગે પુ.મોરારીબાપુએ જુનાગઢ ખાતે આજે સાંજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે રામકથાની પોથીયાત્રા લઇને જંગલમાં વન વિભાગની પુર્વ મંજૂરી લઇને ગયા હતા. જયાં જંગલી પ્રાણીઓ જોવા મળ્યા હતા. બાકી બાવાને જંગલમાં શું કામ હોય?
જુનાગઢઃ પુ. મોરારીબાપુએ ગેરકાયદે સિંહદર્શન કર્યા અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા આ અંગે પુ.મોરારીબાપુએ જુનાગઢ ખાતે આજે સાંજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે રામકથાની પોથીયાત્રા લઇને જંગલમાં વન વિભાગની પુર્વ મંજૂરી લઇને ગયા હતા. જયાં જંગલી પ્રાણીઓ જોવા મળ્યા હતા. બાકી બાવાને જંગલમાં શું કામ હોય?
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Flood: ચીખલી અને કાશીવાડીમાં પૂરના પાણી ઘૂસતાં રેસ્ક્યૂ કામગીરી શરૂ, 350થી વધુ શ્રમિક પરિવારની ઘરવખરી તારાજ
Flood: ચીખલી અને કાશીવાડીમાં પૂરના પાણી ઘૂસતાં રેસ્ક્યૂ કામગીરી શરૂ, 350થી વધુ શ્રમિક પરિવારની ઘરવખરી તારાજ
Navsari Flood: પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું રૌદ્ર રૂપ, વાંસદામાં બાઇક સાથે પૂરના પાણીમાં બે યુવકો તણાયા
Navsari Flood: પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું રૌદ્ર રૂપ, વાંસદામાં બાઇક સાથે પૂરના પાણીમાં બે યુવકો તણાયા
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Embed widget