શોધખોળ કરો

ભરુચઃ યુવકને પરણીત યુવતી સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?

1/5
ભરુચઃ દયાદરાના યુવાનને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધમાં જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રેમિકાએ તેના પતિ અને એક અન્ય વ્યક્તિ સાથે મળીને યુવક મળવા બોલાવી હત્યા કરી નાંખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે પ્રેમિકા સહિત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભરુચઃ દયાદરાના યુવાનને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધમાં જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રેમિકાએ તેના પતિ અને એક અન્ય વ્યક્તિ સાથે મળીને યુવક મળવા બોલાવી હત્યા કરી નાંખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે પ્રેમિકા સહિત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
2/5
ગત 17મી મેના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન ભુખી ખાડી પાસે તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ હત્યા પ્રકરણમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પ્રેમિકાએ તેના પતિ તેમજ તેના મિત્રની મદદથી હત્યા કરાઇ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
ગત 17મી મેના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન ભુખી ખાડી પાસે તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ હત્યા પ્રકરણમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પ્રેમિકાએ તેના પતિ તેમજ તેના મિત્રની મદદથી હત્યા કરાઇ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
3/5
દરમિયાન ગીતાએ તેના પતિ સહદેવ અને તેના મિત્ર ધર્મેન્દ્ર જશવંત પરમારને ઘટનાથી વાકેફ કર્યા હતા અને આ પછી સહદેવે ઝાકીર ભુખી ખાડી પાસેની ઝાડીઓમાં મળવા માટે બોલાવી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે ગીતાએ 4 કલાકે ચોક્કસ સ્થળે મળવાનું કહેતાં ઝાકીર તેને મળવા ગયો હતો.
દરમિયાન ગીતાએ તેના પતિ સહદેવ અને તેના મિત્ર ધર્મેન્દ્ર જશવંત પરમારને ઘટનાથી વાકેફ કર્યા હતા અને આ પછી સહદેવે ઝાકીર ભુખી ખાડી પાસેની ઝાડીઓમાં મળવા માટે બોલાવી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે ગીતાએ 4 કલાકે ચોક્કસ સ્થળે મળવાનું કહેતાં ઝાકીર તેને મળવા ગયો હતો.
4/5
આ અંગેની વિગત એવી છે કે, મુળ મિંયાગામ કરજણનો વતની અને દયાદરામાં રહેતો ઝાકીર ઇસ્માઇલ કુડત વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. જેને બારખોલી વગામાં રહેતી ગીતા સહદેવ જોગી સાથે લગ્નેતર સંબંધ હતાં. તે છેલ્લાં કેટલાંક દિવસથી ઝાકીરને મળતી ન હોઇ ઘટનાના દિવસે સવારે ઝાકીરે તેને મળતાં તુ મને કેમ મળતી નથી તેમ કહી તેને ઠપકો આપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મુળ મિંયાગામ કરજણનો વતની અને દયાદરામાં રહેતો ઝાકીર ઇસ્માઇલ કુડત વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. જેને બારખોલી વગામાં રહેતી ગીતા સહદેવ જોગી સાથે લગ્નેતર સંબંધ હતાં. તે છેલ્લાં કેટલાંક દિવસથી ઝાકીરને મળતી ન હોઇ ઘટનાના દિવસે સવારે ઝાકીરે તેને મળતાં તુ મને કેમ મળતી નથી તેમ કહી તેને ઠપકો આપ્યો હતો.
5/5
બીજી તરફ ધર્મેન્દ્ર અને સહદેવ રીક્ષા લઇને અરગામાથી દયાદરા જવાના માર્ગ ઉપર પહોંચ્યાં હતાં. જ્યાં ગીતા અને ઝાકીર પ્રેમાલાપ કરી રહ્યાં હતાં. આ જ સમયે બંને આવી પહોંચ્યા હતા અને ઝાકીર સાથે ઝઘડો કર્યો હતો અને પછી સહદેવે તેના માથામાં સળીયો મારી દીધો હતો. જ્યારે ધર્મેન્દ્રએ તેના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઇ તેની કરપીણ હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યાં હતા.
બીજી તરફ ધર્મેન્દ્ર અને સહદેવ રીક્ષા લઇને અરગામાથી દયાદરા જવાના માર્ગ ઉપર પહોંચ્યાં હતાં. જ્યાં ગીતા અને ઝાકીર પ્રેમાલાપ કરી રહ્યાં હતાં. આ જ સમયે બંને આવી પહોંચ્યા હતા અને ઝાકીર સાથે ઝઘડો કર્યો હતો અને પછી સહદેવે તેના માથામાં સળીયો મારી દીધો હતો. જ્યારે ધર્મેન્દ્રએ તેના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઇ તેની કરપીણ હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યાં હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા
Morbi News: મોરબી પોલીસનો સપાટો, ભાવનગર નકલી દારૂ જેવી ઘટના બને તે પહેલા જ ફેક્ટરી ઝડપી પાડી
Morbi News: મોરબી પોલીસનો સપાટો, ભાવનગર નકલી દારૂ જેવી ઘટના બને તે પહેલા જ ફેક્ટરી ઝડપી પાડી

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget