શોધખોળ કરો

મનમાની ચલાવતી શાળાઓ સામે કડક પગલા લેવાશે, ફીને લઈ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં: શિક્ષણમંત્રી

1/4
ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.
ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.
2/4
બોર્ડની પરિક્ષાનું વાલી અને બાળકો પર કોઈ પણ પ્રકાનું બર્ડન ન આવે તેનું સરકાર ધ્યાન રાખશે. ભુપેંદ્રસિંહ ચુડાસમાએ કહ્યું હૉલ ટિકિટ ન આપવાની ધમકીને ગેરવાજબી ગણાવી છે. અને શાળા સંચાલકોની કોઈ પણ ધમકી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ શાળા સંચાલકો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે એ પણ કહ્યું કે શાળાએ નક્કી કરેલી ફી વાલીઓએ ભરવી પડશે. અને બાદમાં ફી સરભર કરી વધારાની ફી વાલીઓને પરત કરવાની રહેશે.
બોર્ડની પરિક્ષાનું વાલી અને બાળકો પર કોઈ પણ પ્રકાનું બર્ડન ન આવે તેનું સરકાર ધ્યાન રાખશે. ભુપેંદ્રસિંહ ચુડાસમાએ કહ્યું હૉલ ટિકિટ ન આપવાની ધમકીને ગેરવાજબી ગણાવી છે. અને શાળા સંચાલકોની કોઈ પણ ધમકી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ શાળા સંચાલકો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે એ પણ કહ્યું કે શાળાએ નક્કી કરેલી ફી વાલીઓએ ભરવી પડશે. અને બાદમાં ફી સરભર કરી વધારાની ફી વાલીઓને પરત કરવાની રહેશે.
3/4
તેઓએ વધુમાં કહ્યું કે, ''હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સલાહ લઈને સમિતિ કામ કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ, આકરા નિર્ણય લેતા અચકાશે નહીં.
તેઓએ વધુમાં કહ્યું કે, ''હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સલાહ લઈને સમિતિ કામ કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ, આકરા નિર્ણય લેતા અચકાશે નહીં.
4/4
ગાંધીનગર: વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,કોઈપણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં.
ગાંધીનગર: વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,કોઈપણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
Embed widget