શોધખોળ કરો
કોંગ્રેસની બલિહારીઃ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી સુધ્ધાં હારેલા ક્યા નેતાને મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ બનાવાયા ? જાણો વિગત
1/5

દેશના અન્ય રાજયોનાં કોંગ્રેસનાં મોટાં માથાં અને નેતાઓ પણ રેસમાં હતા પરંતુ તે બધાની વચ્ચે સોનિયા ગાંધી તા દિપક બાબરીયા પર પસંદગી ઉતારવામાં આવી હતી. દિપક બાબરીયાના શિરે આવતા વર્ષે મધ્યપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયનો તખ્તો ગોઠવવાની જવાબદારી આવી પડી છે.
2/5

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નબળા દેખાવ અને પ્રદર્શનને લઇ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા આ પદને લઇ ગંભીર ચર્ચા વિચારણા ચાલી રહી હતી અને કોને આ હોદ્દા પર નિયુકત કરવા તે મુદ્દે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. દિપક બાબરીયા અગાઉ 2009માં અમદાવાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.
Published at : 10 Sep 2017 10:35 AM (IST)
View More























